________________
પૂ. માતુશ્રી જેઠીબાઇ
અમારામાં આપે બાળપણમાં સસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું અને ગળથૂથીમાં છૂટી છૂટીને પાચું કે “જે કે તે દેવ અને રાખે તે શક્ષસ” જેનામાં દેવાની વૃત્તિ છે તે દૈવી વૃત્તિ છે અને જેનામાં રાખવાની સંઘરવાની વૃત્તિ છે તે રાક્ષસી વૃત્તિ છે. આપના સંસ્કારને જીવનમાં અમે વણી અને પૂન્યના ચગે જ્યારે સપત્તિ મળી ત્યારે તેને સદ્દઉપયોગ કરતા જ રહ્યા છીએ કારણ આપે દીધેલી શીખામણ :
વહેતા જળ નિર્મળ ભલા, સાધુ વિચરતા ધન દોલત શ્વેતા ભલા
ભલા
અમે ખરાખર આચરણમાં મૂકી રહ્યા છીએ.
લિ.
આપના
જન્માજન્મના ઋણી નગીનદાસ, લીલાવતી હિંમતલાલ, (ના
રસીકલાલ, ગુલામ