________________
સ્વ. પૂ. માતુશ્રી નવલબહેન મણિલાલ વિરાણી
જન્મ તા. ૧૦-૧-૧૯૧૧
*
સ્વર્ગવાસ તા. ૧૨-૨-૧૯૭૬
ધૂપસળી સળગે અને આખાએ વાતાવરણમાં સુગંધ સુગંધ ફેલાઈ જાય તેમ આપના પગલે પગલે આખાએ કુટુંબમાં દ્વાન અને દયાની, તપ અને ત્યાગની વિનય અને વિવેકની, સંપ અને સમર્પણની ખુ મહેકવા મડી. આ પે સીચેલા આવા સંસકારોથી આખુ એ કુટુંબ નંદનવન બની ગયું. આપના આ અણમોલ વારસાનું અમે ખૂબ ખૂબ જતન કરીને આપના પ્રત્યેનું ઋણુ યત્કિંચિત પણ અદા કર્યાને સતિષ અનુભવશુ.
લિ. આપને પરિવાર
વાઢતી અનીલ-આરતી, અરૂણ-સુધા અતુલ-અવની