________________
સ્વ. છગનલાલ શામજીભાઈ વિરાણી
જેમના દાન : વડે જૈન તથા જૈનેત્તર સમાજની, જનકલ્યાણની તથા માનવતાની અનેકવિધ – પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું છે તેમાં રાજકેટની અનેક સંસ્થાઓ માં ટ્રસ્ટી તથા રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રના ઘણાં સ્થળાએ ઉપાશ્રય વિરાણી હાઈસ્કૂલ, વિરાણી કન્યા વિદ્યાલય, મુંગા-અહેરાની શાળા જેવી અનેક સંસ્થાઓમાં મેટું દાન આપ્યું છે. પિતે ઘણાં દયાળુ, ધાર્મિક વૃત્તિવાળા અને પ્રેમાળ હતા.