Book Title: Paia Vinnana Kaha Part 01
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 16
________________ ૧૫ ટ્રસ્ટીગણે સ્નાત્રમંડળની રજત જ્યંતીની સ્મૃતિ જિનમદિરના ચાલતા જીર્ણોદ્ધાર અંગે ૨૫૦૦૦ ની હતી. અંગે સરખેજના રકમ ભેટ આપી સાબરમતી ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ ૪ શનિવારે પૂ. આ. ભગવંતને ચાતુર્માસ હાવાથી પૂજ્ય શ્રીના નગર પ્રવેશ શ્રી સંઘે સારી રીતે કરાવ્યા હતા. પ. પૂ. આ. મ. શ્રીની નિશ્રામાં તેઓશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી. વિજય ચદ્રોદય સૂરીશ્વરજી મહારાજના પ્રતિદિન તાત્વિક પ્રવચને થતાં શ્રી સંધમાં અપૂર્વ ઉમંગ વધવા લાગ્યા. વિવિધ આરાધના પૂજ્યશ્રીની પ્રેરણાથી દર રવિવારે અનેકવિધ આરાધના સેંકડાની સંખ્યામાં થતી હતી. આરાધનાના ઉદ્દેશ શું ? શા માટે? વિધિની શુદ્ધિ, આદર વિગેરેનું માર્ગદર્શન પૂજ્ય આચાર્ય મહારાજ આપતા હાવાથી આરાધકાને સારા ઉલ્લાસ વધતા. ચતુર્વિધ શ્રી સંઘમાં માસખમણુ, સિદ્ધિતપ, ૧૬-૧૦-૮ વિગેરેની આરાધના બાલયુવાન વૃદ્ધોએ સારી સંખ્યામાં કરી હતી. તે તે તપની પૂતિ અ ંગે નાનામેાટા સંખ્યાબંધ મહાત્સવા વિવિધ પૂજના વગેરેથી ઉજવવામાં આવતા હતા. સવત ૨૦૨૬ના પૂ. આ. મ. શ્રી. વિજય કસ્તૂર સૂરીશ્વર મહારાજની નિશ્રામાં શ્રીસંઘે કરેલ ખે નૂતન જિન મંદિરના નિય અનુસાર થઈ રહેલ પૂર્વ તેમ ઉત્તર વિભાગના અને જિન મંદિરમાં સ. ૨૦૩૧ના જેઠ સુદ ૧૦ના પ્રભુપ્રવેશ બાદ પ્રતિષ્ઠા કરાવવાના પણ સ. ૨૦૩૨ના માગશર સુદ ૧૦ના નિર્ણય મુજબ તે અ ંગે શ્રી સંઘે પૂ. આ. મ. શ્રીના માર્ગદર્શન મુજબ પ્રવૃત્તિના પ્રાર ંભ શરૂ કર્યાં હતા.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 254