SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ટ્રસ્ટીગણે સ્નાત્રમંડળની રજત જ્યંતીની સ્મૃતિ જિનમદિરના ચાલતા જીર્ણોદ્ધાર અંગે ૨૫૦૦૦ ની હતી. અંગે સરખેજના રકમ ભેટ આપી સાબરમતી ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ ૪ શનિવારે પૂ. આ. ભગવંતને ચાતુર્માસ હાવાથી પૂજ્ય શ્રીના નગર પ્રવેશ શ્રી સંઘે સારી રીતે કરાવ્યા હતા. પ. પૂ. આ. મ. શ્રીની નિશ્રામાં તેઓશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી. વિજય ચદ્રોદય સૂરીશ્વરજી મહારાજના પ્રતિદિન તાત્વિક પ્રવચને થતાં શ્રી સંધમાં અપૂર્વ ઉમંગ વધવા લાગ્યા. વિવિધ આરાધના પૂજ્યશ્રીની પ્રેરણાથી દર રવિવારે અનેકવિધ આરાધના સેંકડાની સંખ્યામાં થતી હતી. આરાધનાના ઉદ્દેશ શું ? શા માટે? વિધિની શુદ્ધિ, આદર વિગેરેનું માર્ગદર્શન પૂજ્ય આચાર્ય મહારાજ આપતા હાવાથી આરાધકાને સારા ઉલ્લાસ વધતા. ચતુર્વિધ શ્રી સંઘમાં માસખમણુ, સિદ્ધિતપ, ૧૬-૧૦-૮ વિગેરેની આરાધના બાલયુવાન વૃદ્ધોએ સારી સંખ્યામાં કરી હતી. તે તે તપની પૂતિ અ ંગે નાનામેાટા સંખ્યાબંધ મહાત્સવા વિવિધ પૂજના વગેરેથી ઉજવવામાં આવતા હતા. સવત ૨૦૨૬ના પૂ. આ. મ. શ્રી. વિજય કસ્તૂર સૂરીશ્વર મહારાજની નિશ્રામાં શ્રીસંઘે કરેલ ખે નૂતન જિન મંદિરના નિય અનુસાર થઈ રહેલ પૂર્વ તેમ ઉત્તર વિભાગના અને જિન મંદિરમાં સ. ૨૦૩૧ના જેઠ સુદ ૧૦ના પ્રભુપ્રવેશ બાદ પ્રતિષ્ઠા કરાવવાના પણ સ. ૨૦૩૨ના માગશર સુદ ૧૦ના નિર્ણય મુજબ તે અ ંગે શ્રી સંઘે પૂ. આ. મ. શ્રીના માર્ગદર્શન મુજબ પ્રવૃત્તિના પ્રાર ંભ શરૂ કર્યાં હતા.
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy