________________
વિભાગ ૧ લા
પ્રકરણ ૧૩
પુષ્પધન્વાની પીડા
આ આર્યાવર્ત ના વત્સ દેશમાં આવેલ કાશાંબી નામની નગરી પેાતાની કીતિ–સુવાસથી દિગ–દિગંતમાં પ્રસિદ્ધિ પામેલી હતી. જાણે લક્ષ્મીદેવીએ તેને પેાતાના નિવાસરૂપ બનાવી હોય તેમ તે નગરી સવ પ્રકારની ઋદ્ધિ-સિદ્ધિથી સંપન્ન હતી. તે નગરીમાં સુમુખ નામના રાજા રાજ્ય કરતા હતા. પેાતાના ભુજાખળથી તેણે ભલભલા રાજવીના મદ ઉતારી નાખી તેને પેાતાના ખડિયા રાજા બનાવ્યા હતા અને કેટલી ય રાજકન્યા
આ સાથે પાણિગ્રહણ કરી તેણે પેાતાના અંતઃપુરને Àાભાળ્યુ હતું. જુદી જુદી રાણીએ સાથે ભાગવિલાસ લેગવતા તેના દિવસે પાણીના રેલાની માફક વહી જવા લાગ્યા.
સુમુખ રાજવી જેમ શુરવીર હતા તેમ સાથેાસાથ ક્રીડાકૌતુકી અને કુદરતપ્રેમી હતા. સ્વમનરજનાથે તે વારંવાર ઉદ્યાનકીડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com