________________
દીડામાં આવ્યાં, તે જોઈને પિતાના રાજ્યમાં તેણે થાળી પીટાવી કે, વાંદરા ને કોઈએ મારવુ નહી. ઉલટું ત્યોને અન તથા પાણી વગેરે આપતાં રહેવું તેથી ત્યાંના રહેનારા લોકોએ પણ ત્યોની ઉપર ઘણી પ્રિતી કરીને ત્યોને સુખી કરવા લાગ્યા. કહ્યું છે કે, “યથા રાજા તથા પ્રજા, પછી તે દીવશ થી ત્યાના લોકો તિક વડે ચિત્રપટ ઉપર, છત્ર ઉપર, ધ્વજા ઉપર તથા માટી વગેરેની જાણશ ઉપર વાંદરાનાજ સર્વ ચિત્રા કરવા લાગ્યા તે ચિન્હ વડે તથા વાનર દ્વીપના રાજ્ય વડે, તથા વાંદર વિદ્યા થકી ત્યાના રહેવાશી વિદ્યાધરો વાનર નામે વિખ્યાત થયા, પછી શ્રી કઠને વર્જક ઠ નામનો એક પુત્ર થયો, જેનો પરાક્રમ કઈ પણ કળી શકે નહીં ને લડાઈ કરવાની ઘણી ઇરછા છે જેને અર્થાત યુદ્ધમાં નિપુણ એવા પુત્ર સહિત શ્રીકઠ સુખરૂપ રાજ્ય કરવા લાગ્યો
એક સમયે નંદીશ્વર દ્વીપમાંના શાસ્વત અને દ્રની યાત્રા કરવા સારૂ જવાવાળા માર્ગસ્થ દેવતાઓની પાછળ કેટલાએક ભવિક લોકો અતિ ભકિત વ ડે ચાલ્યા જતાં શ્રીકઠે દીઠા તેથી એને એવો ભાવ ઉપને કે હું પણ એમની સાથે યાત્રા કરવા જાઊ. પછી તે વિમાનમાં બેશીને યાત્રાએ જતાં રસ્તામાં જેમ, પહાડ આડે આવ્યાથી નદીનો વેગ અટકી જાય તેમ માનષોત્તર પર્વત ઉપર તેને વિમામ અટકી ગયો. ત્યારે વિચાર કરવા લાગ્યો કે મારો મરથ પુર્ણ કરવામાં વિઘન પડવાનું કારણ શું હશે ? કે મે પુર્વ જ ન્મમાં થોડુ તપ કરયુ છે ? એ પ્રમાણે પશ્ચાતાપ કરતો છતાં તે જ વખતે દીક્ષા લઈ મહા તપ કરીને સિદ્ધ અવસ્થાને પાયે, એવી રીતે શ્રીકઠાદિક થકી વકઠાદિક કેટલાએક રાજા થઈ ગયા પછી શ્રી મુનીસુવ્રત સ્વામીના તીર્થમાં એક ધનદધિ નામનો રાજા થયો, તેમજ રાક્ષસ દ્વીપમાંની લકા નગરીમાં કેટલાએક રાજા થઈ ગયા પછી તડિત કેશ નામનો રાજા થયે, એ બેઉ વચ્ચે અતી ઘણું મીત્રાચારી થઈ.
એક દહાડે વડિતકેશ પિતાની પ્રિય શ્રીચ દ્રા નામની સી સહિત નંદન વનમાં ક્રિીડા કરવા ગયો. ત્યાં જઈ સુખરૂપ વિચારે છે એટલામાં કોઈ વાંદરે એક ઝાડ ઉપરથી ઊતરીને તેણે તડિત કેશની સીના સ્તનો ઉપર પિતાના નખે કરી વીખડાં કરયાં તે જોઈને રાજ અતિ ગુસ્સામાં આવી ગયો કહ્યું છે કે, “સાનો પરાભવ કોઈથી સહન થાય નહીં.” પછી રાજાએ વાંદરા એવાંદરાને એક બાણ માર્યો તે તેના શરીરમાં લાગ્યાથી મહા દુઃખીત થતો બે ત્રણ કુદકા મારી ત્યાંથી કેટલેક દુર એક મુની તપ કરતા હતા
છે
.
-
-
-
-
-
અrt
એક
-