________________
૧૫
અપયશ, આદિ વિશ્વભરના જીવામાં જે વિચિત્રતા દેખાય છે, તેનું કારણ સંતોષ પૂર્ણાંક સમજાઈ જશે. પછીના પ્રકરણામાં સ્થિતિ, રસ, પ્રદેશબંધની સમજ, બંધના હેતુઓ, સંવર, નિર્જરા અને મોક્ષ, પૂર્વબદ્ધ ક માં થતું પરિવર્તન, અને જૈનદર્શનમાં પ્રરૂપિત કર્મીસ્વરૂપની વિશિષ્ટતા, ઇત્યાદિનું જે સુ ંદર વર્ણન જુદા જુદા પ્રકરણેામાં કયુ` છે, જે ખાસ વાંચવા યોગ્ય છે. મુમુક્ષુ આત્માને એમાં ઘણું જાણવા જેવું મળશે.
માનવ અને માનવેતર અસંખ્ય પ્રાણીઓની શરીર રચના, તેની આકારાદિ અનેક વિવિધતા, શાથી છે ? નાનામાંથી માટુ કઈ રીતે થાય છે? એને કાચા માલ ક્યાંથી કેવી રીતે આવે છે ? યથાવત્ એનુ કામ કેવી રીતે ચાલે છે? એનું વિસ`ન કેમ થાય છે ? કાન જ શબ્દને સાંભળે છે, આંખ જ જુવે, માઢુ (જીભ) મેલે, પગ દોડે-સલામત સ્થાને જાય, આ બધું કેવી રીતે થાય છે? સ ંદેશા એક–ખીનને કાણુ પહેાંચાડે છે ? આ બધું વિશ્વતંત્ર, શરીરત ંત્ર, આદિથી અંત સુધી કઈ રીતે ચાલે છે ? આ બાબત ઊંડો વિચાર કરનારને ખરેખર ગજબનાક આશ્ચય થશે ! આ બધી બાબત સાદ્યન્ત સંપૂણ તા સન જ જોઈ જાણી શકે, તેથી તે જ સાચા પૂર્ણ વિજ્ઞાન વેત્તા છે, તેમની
જ જણાવેલી થીયરીમાંથી આ ગ્રંથમાં ઉપરોક્ત બાબત યથાશકય ટુંકમાં સમજાવી છે. જે ધ્યાનપૂર્વક વાંચવાથી આધુનિક રાકેટ વિજ્ઞાન, ગંજાવર યંત્ર સામગ્રી આદિ જે માનવ સંત અને સંચાલીત છે, માનવ તેના કાચા માલ મેળવે છે, તૈયાર કરે છે, ગાડવે છે, એમાં ભારે નવાઈ નહિ લાગે. પણ વિરાટ કહેવાતું તે વમાન વિજ્ઞાન વામન અને ક્ષુદ્ર લાગશે. એની એક સૂક્ષ્મ નલીકાની પણ ભૂલ બધું કામ બગાડી નાખે છે. જ્યારે વિશ્વત ંત્ર સદાકાળ ધારાબહુ પ્રવાહે ચાલ્યા જ કરે છે અને
.
ચાલ્યા કરશે. એને જાણવા જેમ મથશે તેમ અદ્ભુત રસથી તરાળ થશે, અકલ્પ્ય આશ્ચય થશે. જેની પાસે માનવ સંત વિજ્ઞાન મેરૂ પાસે રાઈ કરતાં પણ નાનું લાગશે.