Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
सवृत्तिके धर्मबिन्दौ
૨૮
બીજા અધ્યાયના અંતે પૃ૦ ૪૯ માં થો$ નિશીથે એવા ઉલ્લેખપૂર્વક સંસાકુવમળો......... આ ગાથા વૃત્તિમાં ઉદ્ભૂત કરી છે. પરંતુ આ ગાથા નિશીથમાં મળતી નથી, પણ બૃહત્કલ્પભાણમાં ૧૧૩૫ મી ગાથા રૂપે મળે છે.
પાંચમા અધ્યાયના ૫૦ મા સૂત્રની વૃત્તિમાં પૃ. ૧૧૧માં ધારીયા વમોટો વદિવા રોફ પરિમો | આ અધીર ગાથા ઉદ્ભૂત કરેલી છે. સ્થાનાંગની આ.શ્રી અભયદેવસૂરિવિરચિતવૃત્તિમાં પણ આ ઉદ્ભૂત કરેલી છે. બૃહત્કલ્પભાષ્યની આ (૨૩૬૭ તથા ૨૩૭૨) ગાથા છે. પરંતુ બૃહત્કલ્પભાગના વૃત્તિકાર આ.શ્રી ક્ષેમકીર્તિસૂરિમહારાજે ઘરથા ૩ અપોનો પાઠ સ્વીકારીને જ વૃત્તિ કરેલી છે. બૃહત્કલ્પભાળની પ્રાચીન તાડપત્ર ઉપર લખેલી પ્રતિમાં જોતાં ત્યાં પ્રસ્તાવના પણ ઘરથી ૩ અમોનો પાઠ છે. ૩૧મો અને ૩ બપોરે આ બે વિરૂધ્ધ પાઠો છે. આમ કેમ બન્યું હશે ? શું ---પૈ-ત-ટુ-૬--વાં ગયો તુ ૮૪૭૭ આ પ્રાકૃત વ્યાકરણના નિયમ પ્રમાણે યુ નો લોપ થવાથી અમો પાઠ બની ગયો હશે ? આ.શ્રી ક્ષેમકીર્તિસૂરિ મહારાજે ૩અમો પાઠ માનીને જ વ્યાખ્યા કરેલી છે. જુઓ ચોથા પરિશિષ્ટમાં પૃ૦ ૨૬૯
આવો પાઠભેદનો બીજો પણ મહત્ત્વનો પ્રસંગ અમારા જોવામાં આવ્યો છે -
પાંચમા અધ્યાયના ત્રીજા સૂત્રમાં (પૃ. ૧૦૧માં) નાગસ દોડુ મા....... આ ગાથા બૃહત્કલ્પભાગમાંથી (૫૭૧૩ મી) ઉદ્ભૂત કરી છે. વિશેષાવશ્યકભાગમાં પણ ગોડમિહિયં એવા ઉલ્લેખપૂર્વક નાણસ હો મા...... તથા નીયાવાનો ને...... આ બે ગાથાઓ આ.ભ.શ્રી જિનભદ્રસૂરિગણિ ક્ષમાશ્રમણ મહારાજે ઉક્ત કરેલી છે. પરંતુ fીયાવાનો ને બદલે કીયાવાનો પાઠ સ્વીકારીને આ.શ્રી ક્ષેમકીર્તિસૂરિ મહારાજે વ્યાખ્યા કરેલી છે. જુઓ ચોથું પરિશિષ્ટ પૃ૦૨૫૫
ચોથા અધ્યાયના ૩૫માં સૂત્રની વૃત્તિમાં (પૃ. ૯૬) વિદાજીગંજ (વિના ) માંથી બે ગાથાઓ ઉદ્ભૂત કરેલી છે. પરંતુ તેમાંથી એકજ ગાથા અક્ષરશ: વિદામાં છે. બીજી ગાથા અંશત: વિદામાં છે, જ્યારે અક્ષરશ: પંચવસ્તકમાં છે. જુઓ ચતુર્થ પરિશિષ્ટ પૃ૦ ૨૫૫
પાંચમા અધ્યાયના ૯૩માં સૂત્રમાં (પૃ. ૧૧૮માં) વૃત્તિમાં નાWRTયવાલ Ur a , ૩ બત્રાણ આ પાઠ પંચાશકમાંથી ઉદ્ભૂત કરેલો છે.હસ્તલિખિત આદર્શોમાં ૩ અને ૨ બહુ જ સરખા લખાય છે. એટલે વે ટુ કે ૨ ૩ ૨ બેય રીતે વાંચી શકાય, પંચાશકની અભયદેવસૂરિ વિરચિતવૃત્તિમાં ને ૩ ટુi a ની વ્યાખ્યા છે. પણ તેનાથી કે પ્રાચીન યશોભદ્રસૂરિવિરચિત વૃત્તિમાં ૨ પાઠ સમજીને વ્યાખ્યા કરી છે. (જુઓ ચોથું પરિશિષ્ટ પૃ૦ ૨૭૨) આ.શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજે ૩ માનીને વ્યાખ્યા કરી છે. એટલે અમે if ય હુાં પાઠ રાખ્યો છે.
ધર્મબિન્દુના તૃતીય અધ્યાયના ૧૮માં સૂત્રની વૃત્તિમાં (પૃ૦ ૫૮) તથા ૨ માસ્વાતિવાવિરચિતશ્રાવળજ્ઞH[J[ એવા ઉલ્લેખપૂર્વક એક વિસ્તૃત | ૨૮ ગઘ પાઠ ઉદ્ભૂત કરીને આપેલો છે. પરંતુ આજે જે પ્રાકૃત ગાથાભૂધ્ધ શ્રાવકપ્રજ્ઞપ્તિ (સાયyત્તી) મળે છે તેમાં તથા તેની હરિભદ્રસૂરિવિરચિત સંસ્કૃત વૃત્તિમાં આ પાઠ છે જ નહિ. એટલે ઉમાસ્વાતિવાચકવિરચિત શ્રાવકપ્રજ્ઞપ્તિસૂત્ર કોઇ સ્વતંત્ર ગ્રંથ જ છે કે જે આજે અનુપલબ્ધ છે.
For Private & Personal use only
www.janelibrary.org
Jain Education Internal