Book Title: Anjanshalakana Rahasyo
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ઉત્સવ અને ઉજવણી, સંસારવાસ દરમ્યાન પ્રભુજીની વિરક્તિ, ભોગની કરણી દ્વારા યોગની સાધના, પળ પળ કેવળ નિર્જરા સાધવાની સિદ્ધિ, પરમાત્મ ભક્તનું ભાવજગત, દેવો દ્વારા થતી જિનભક્તિ, સમર્પણની રીત-ભાત વગેરે વગેરે અનેકાનેક બાબતોની રમઝટ દ્વારા જિનભક્તને જિનભક્તિમાં ગુલતાન કરાવી. જિનરાજ સ્વરૂપી બનાવી દેવાનો અનોખો સાધના માર્ગ આ પ્રવચનોમાં પીરસાયો છે. ‘ક્ષન્યાના અંકોમાં જુદાં જુદાં સ્થળે પથરાયેલ જિનભક્તિ વિષયક પ્રવચનો અને પ્રવચનશોને અહીં થોડા સંસ્કારિત-સંવહ્નિત કરીને મૂક્યાં છે કે જેના વાચનથી આપણા હૃદયના બંધ નેત્રોમાંય, મંત્રશલાકાનો સ્પર્શ થઈ તેનું ઉન્સીલન-પ્રગટીકરણ થાય. સૌ કોઈ આ પ્રવચનોનાં વાંચનાદિ દ્વારા સત્યાર્થ જિનભક્તિ કરી પુણ્યાનુબંધી પુણ્યનો સંસ્પર્શ પામી, એનાં ફળરૂપે ઉત્તરોત્તર ઊંચી ઊંચી કક્ષાની તાત્ત્વિક જિનભક્તિને અભ્યસ્થ કરી જિનપદ-શિવપદને પામનારા બને એ જ શુભાભિલાષા. (પ્રથમ આવૃત્તિમાંથી સુધારીને) -સન્મા પ્રદાન (પ્રથમ આવૃત્તિમાંથી સુધારીને)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 150