________________
મ સમભંગી
આ વાતનો વિચાર કરતાં, સ્યાદ્વાદ-સમગ્ર' આપણા માટે અનંત ઉપકારક છે એ વાત આવીને ઉભી રહેશે. આમ છતાં, આ પ્રકરણ સપ્તભંગી અંગેનું હોઈ એની સમજણથી શું વ્યવહારિક લાભ થાય છે એ વાતને આપણે પ્રથમ તપાસીએ.
આ માટે ‘બેરિસ્ટર ચક્રવર્તી' નામનું એક કલ્પિત પાત્ર લઈને એક નવું પ્રકરણ હવે આપણી સમક્ષ આવે છે, ચાલો, એનો પરિચય મેળવીએ.