________________
११
.
રાજાનક કુ તકે કાવ્યમાં ‘વક્રેકિત’તે મહત્ત્વ આપ્યુ છે; ‘વક્ર કવિવ્યાપારથી શાભતા એવા શબ્દાર્થ સાહિત્યનેા જે બંધ તેમાં કાવ્ય સ્થિત છે ' એવી એ વ્યાખ્યા આપે છે. એમાં ભાર શબ્દ અને અનુ. વિ નહિ પણ એકત્વસાહિત્ય – સાથે રહેવાપણું એના ઉપર અને કવિની વłક્તિ ઉપર આપ્યા છે.
આ આલંકારિકાની પૂર્વે ભરતમુનિના ગણાતા નાટ્યશાસ્ત્રમાં રસ પદાર્થાંનું મુખ્યતયા નિરૂપણ છે, પણ તે નાટકના સંદર્ભમાં. આ રસ પદા પાણિનિના ‘ અષ્ટાધ્યાયી 'માં સૌ પ્રથમ નિર્દિષ્ટ થયેલા મળે છે. અને એને નટ જોડેનેા સબંધ પત ંજલિના મહાભાષ્યમાં નિર્દિષ્ટ થયેલા છે. જેમ કે रसिको नटः । ચાર પ્રકારના અભિનય – વાચિક, આંગિક, સાત્ત્વિક અને આહા – દ્વારા નિષ્પન્ન થતા સ્વાદ કે આસ્વાદ તે રસ. વાચિક અભિનયની સામગ્રી દસ પ્રકારના રૂપકાના વાડ્મય સાહિત્યમાં મળે. આ સામગ્રી ચાર પ્રકારના અભિનયાથી નિરૂપાતાં રસની નિષ્પત્તિ થાય.
આ ‘રસ ’ પદાર્થોં ભામહાદિને પણ જાણીતા હતા જ. ભામહે અને દડીએ પ્રેયસ, રસવત્ અને એજસ્વી અલંકારેાનું જે વર્ણન કર્યું છે તે ઉપરથી એ જાણી શકાય છે. પણ આથી વધારે મહત્ત્વ એમણે રસના તત્ત્વને આપ્યું લાગતું નથી.
કાવ્યમાં રસને મહત્ત્વ આપનાર આન ંદવ નામનેા ગ્રંથ આ માટે લખ્યા હાય એમ વસ્તુ, અલંકાર અને રસ-માં રસ જ આનદ નાચાયે કર્યું છે :
નાચાર્યું છે. તેમણે ધ્વન્યાલાક’ લાગે છે. ત્રણ પ્રકારનાં વ્યંગ્યાસારરૂપ છે, એવું સ્પષ્ટ કથન
अत्र च पुनः पुनरुक्तमपि सारतयेदमुच्यते व्यंग्य-व्यंजक भावेऽस्मिन् विविधे संभवस्य । रसादिमय एकस्मिन् कविः स्यादवधानवान् ॥
-
[ ૪-૬ ]
આ માટે જ આનદ્રવ નાચાયે શબ્દની પ્રસિદ્ધ એવી એ શક્તિ, અભિધા અને લક્ષણા, ઉપરાંત ‘ વ્યંજના' નામની શક્તિ ઉમેરી. કાવ્યમાં આવતા શબ્દ વાચ્યા આપે, લઠ્યા આપે, ઉપરાંત વ્યંગ્યાથ પણ આપે. આવા વ્યગ્યા જે કાવ્યમાં મુખ્ય હોય તેને ધ્વનિકાવ્ય કહેવાને પ્રશ્ચાત પાડયો. આ માટે એમણે કાવ્ય જે શબ્દાય માં સમાવાતું હતું તેમાં અંતે જ મુખ્ય ગણ્યા. અર્થાત ક્રામ્યલક્ષણ શબ્દાર્થમાં સમાતું હતું તે પૂર્વેના આલંકારિકા જે ખંધ ' અથવા તે પદરચના ઉપર ભાર મૂકતા હતા તેને સ્થાને આનંદ'નાચાયે અને કાવ્યના આત્મા કહ્યો.
6