________________
- I શ્રીવનાનઘાસિને નમઃ |
આગમવાચનાદાતા જૈનાગમમંદિર સંસ્થાપક ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આ. આગમોદ્ધારકશ્રીએ
લખેલ તીર્થયાત્રાને લગતી માર્મિક અનેક મહત્વપૂર્ણ બાબતોને સૂચવતે
મહાનિબંધ પક તીર્થયાત્રા-સંઘયાત્રા પર જ
[પૂ. આગમેદારક આચાર્યદેવશ્રીએ “ તીર્થયાત્રામાં સંબંધી શાસ્ત્રીય મર્યાદાઓ અને મહત્વની બાબતોને જણાવતે મહાનિબંધ વિ. સં. ૧૪માં લખેલ.
તે વખતે જામનગરથી શેઠ પિપટભાઇને સૌરાષ્ટ્રના તીર્થોની યાત્રાએ શ્રી સિદ્ધગિરિને છરી પાળતો સંઘ નિકળેલ, તે નિમિત્તે લેખમાળારૂપે આ નિબંધ “સિદ્ધચક” પાક્ષિકમાં વિ. સં. ૧૯૯૩માં ઘણું અંકે સુધી ચાલેલ.
અત્યંત ઉપયોગી જાણે ગયા વર્ષના પ્રથમ પુસ્તકથી આ નિબંધ આપ શરૂ કર્યો છે. ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૭૧)થી હવે આગળ ચાલે છે.]
શ્રાવક અને મહાશ્રાવકમાં તફાવત
સમ્યકત્વ પૂર્વક બારવ્રતને ધારણ કરવા તે શ્રાવકને ધર્મ છે. તેને શાસ્ત્રકારો ગૃહિધર્મ તરીકે સૂત્ર-સિદ્ધાંતમાં જળે-જગે પર જણાવે છે, તેને ધારણ કરનારો “સંઘરવાળા” વગેરે શાસ્ત્રીય વાક્યથી શ્રાવક તરીકે ગણાય છે.
આ. ૧-૨