________________
રિમાળામુનો
ક
વીર નિ. સં.
૨૫૦૧ આગમ દ્વારકશ્રીર સ્વર્ગવાસ .
સ્મૃ. ૨૫ વર્ષ-૧૦
- ~- ~
T વિક્રમ સં. વિવિંs fસારિત ૨૦૩
3 વૈશાખ જૈનપ્રતિમા–ચત્યની 1
પુસ્તક મહત્તા રે ૩
દરેક આર્ય કે અનાર્યવર્ગ પોતપોતાના દેને અંગે દેવગૃહ એટલે દેરૂં કે દેરાસર કે મંદિર વગેરે શબ્દોથી માનનારો હોય છે.
સામાન્યરીતે કેઈપણ આસ્તિકવર્ગ પિતાના મતને પ્રવર્તાવનાર કે પ્રકાશનારને સર્વોત્તમ વ્યક્તિ તરીકે દેવને માનનાર શિવાય હેતે નથી. અને એ પણ સર્વ–આસ્તિકવર્ગની માન્યતા એક સરખી છે કે સર્વકાળ એટલે ધર્મ પ્રવૃત્તિ એટલે વખત થાય તેટલે બધે વખત દેવની હયાતી આ જગત ઉપર હોતી નથી અને હેય પણ નહિ.
વળી જેવી રીતે કાલાન્તરની અપેક્ષાએ દેવની સર્વકાળ હયાતી હેવી સંભવિત નથી–તેવીજ રીતે દેવની હયાતીની વખતે પણ સર્વક્ષેત્રમાં દેવની હયાતીને સંભવ પણ હોતો નથી, કદાચ કઈ દેવ તરીકે ગણાયેલું કે મનાયેલું સ્વરૂપ વૈક્રિય છે તેવી ચમત્કારિક શક્તિ દ્વારા અનેક સ્થાને પિતાના સ્વરૂપમાં પિતાનાં દર્શન દઈ શકે એમ
આ. ૧-૭