________________
BF નમ્ર વિજ્ઞપ્તિ થF
આ પ્રકાશન ચતુર્વિધ શ્રીસંઘના હિતાર્થે તાત્વિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવો પ્રબંધ કરવો.
છેવટે કાર્યાલયને પરત મોકલવામાં આવે તે પિસ્ટ ખર્ચ અને ઈનામ આપવામાં આવશે.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે. 9zAnnhe છે આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે છે, ચતુર્વિધ સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, ડે સાર્વજી, જ્ઞાનભંડારો તથા તત્વરૂચિ ગૃહસ્થ આદિને
વિના મૂલ્ય મેકલાય છે.
ધર્મપ્રેમીઓને સ્થાયી કોશમાં રૂ. ૧૦૧ લખાવી
સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે.
ન્ટર આર્થિક લાભ લેવાનું સરનામું
પ્રાપ્તિસ્થાન : શ્રી આરામોદ્ધારક ગ્રંથમાળા આગમત કાર્યાલય રમણલાલ જેચંદભાઈ શાહ માસ્તર હરગોવનભાઈ કાપડ બજાર
મીઠાભાઈ ગુલાલચંદ પિસ્ટ કપડવંજ (જિ. ખેડા)
જૈન ઉપાશ્રય
દલાલવાડા, કપડવંજ SSSSSSSSS:9ggssssssss