Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચેશે ઉદ્દેશક પિકેષણાના પ્રકરણમાં ત્રીજા ઉદેશામાં સંખડીગતવિધિનું પ્રતિપાદન કરીને હવે આ ચોથા ઉદ્દેશમાં પણ બાકીના સંખડીગત વિધિનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે
ટીકાઈ-મારવુ વા વિરલૂળી વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાધવી “Tiાવરૂ ૩૪ ગા' ગૃહઘતિના દ્વારમાં પ્રવેશ કરીને “= પુખ કાળા ’ તેઓ જે એવી રીતે જાણી લે કે બંસા સા માંસની સમાન શિલબ્ધ છાગ છત્રી વિગેરરૂપ વનસ્પતિ વિશેષ વાળી આ સંખડી છે અથવા “ઝાર વા માછલીની સમાન ઘણી શિરાઓ વાળી (સીંઘાડા) વનસ્પતિ વિશેષ વાળી આ સંખડી છે અથવા સારું વા’ સુકા માંસની સમાન સક શીલીન્દ્રથી યુક્ત સંબડી છે. તથા માજીવ વાં’ સુકી માછલીના સરખી ઘણી શિરાઓ વાળી સુકી વનસ્પતિ વિશેષ વાળી આ સંખડી છે, તથા એજ પ્રમાણે માળે ઘા ઘા વિવાહ થયા પછી પતિના ઘરમાં નવવધૂના પ્રવેશના અવસર પર વરના ઘરમાં બનાવવામાં આવતા પકવાન્ન દિરૂપ આહણને તથા પતિના ઘરમાં લઈ જવાતી સ્ત્રીના મિમિત્તે તેના પિતાના ઘરમાં બનાવેલ ભેજન વિશેષરૂપ પહેણને તથા હિંજરું વા ૪ વા' તથા મરનારાને નિમિતે બનાવવામાં આવેલી આહાર અથવા યક્ષાદિની યાત્રા નિમિતે બનાવવામાં આવેલ ભજન વિશેષ રૂપે હિંગોલને અથવા પરિજનોના સન્માન કે સકારાદિ નિમિત્તે બનાવવામાં આવેલ ભોજન અથવા આનંદ પ્રમોદ માટે બનાવવામાં આવેલ જન આદિ રૂપ સંમેલ ને‘રિચાર્જ કૉા લઈ જતા જોઈને આ પ્રકારની સંખડીને જાણુને સાધુ કે સાધ્વીએ તેમાં જવું નહીં કેમ કે ત્યાં ભિક્ષા માટે જતા એવા કે ગયેલા સાધુ કે સાવીને નિમ્નક્ત પ્રકારે દેષ લાગે છે. જેમ કે-અતર અંતરાલ અર્થાત્ મધ્યમાં તે સાધનો માર્ગ “વદુકાળ વદુધીના અનેક કીટપતંગાદિ પ્રાણિયોથી યુક્ત હશે તેમજ અનેક સચિત્ત ખીવાળ હશે. તથા “વહુરિયા અનેક ધરો વિગેરે સચિત્ત હરિત ઘાસવાળ હશે. એજ પ્રમાણે દુકોણા” ઘણા ધુમ્મસવાળે તથા “દુ’ ઘણું શીદકાળે તથા “દુર્તા પાયામદય મા તાળો ઘણું શુદ્ર જતુ વિશેષવાળે તેમજ લાલ રંગના છણાકીટવાળે તથા પાણીથી મળેલ લીલી માટીવાળે તથા મકડાના જાળવાળે રસ્ત હશે, તથા “વ તથ સમજીમ સિદ્ધિવિનાળીમ’ ત્યાં આગળ ઘણા એવા શ્રમણ સાધુ સંન્યાસી બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, દરિદ્ર અને યાચક આવેલ હશે અને આવનારા પણ હશે “તથાQwાવિત્તી” એ સંખડીમાં ચરક-શાકય વિગેરે ભિક્ષુકોથી ભાવ સાધુઓની વૃત્તિ અસ્તવ્યસ્ત થઈ જશે તથા સંયમની વિરાધના પણ થશે તેથી જો gm
વિઘમાસાણ સંયમનું પાલન કરવાવાળા સાધુએ એ સંખડીમાં નિષ્ક્રમણ કે પ્રવેશ કરવો એ બરાબર નથી. તેમજ “નો વાચનપુછાચિઠ્ઠાણુધર્મgોવિંતા સંયમશીલ સાધુ સાધ્વીએ સ્વાધ્યાયાદિના વાચન, પ્રચ્છન, પરિવર્તન, અનુપ્રેક્ષા વિચાર વિમર્શ કરે અને ધર્માનુયોગ ચિંતા અર્થાત્ ધર્મ સંબંધી પ્રશ્નોત્તરાદિ ચિંતન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮