Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે સાધુના ગળામાં ગૃહસ્થ શ્રાવકે હાર વગેરે પહેરાવવાનેા સૂત્રકાર નિષેધ કરે છેસેસિયા પો ગલિયા' એ પૂર્વોક્ત સંયમી સાધુને જે કદાચ પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ખેાળામાં અથવા જ઼િયંત્તિ વ’પલંગ ઉપર ‘ચટ્ટાવિત્ત' સુવરાવીને કે એસારીને ‘ઢાર વા’ સાધુના ગળામાં હાર એટલે કે અઢાર શેરવાળા હારને અથવા અદ્ધ હાર વા' આ હારને અર્થાત્ નવસેરવાળા હારને અથવા ‘સ્થં વ’ ઉરસ્થ અર્થાત્ વક્ષસ્થળ (છાતી) ઉપર લટકનારા ગળાનું આભૂષણુને અથવા જ્ઞેયેય વા ગળામાં પહેરવાના આભૂષણને અથવા મલઙવા' મુકુટને અર્થાત્ માથાના ભ્રષગુરૂપ આભૂષશુને અથવા ‘વાšä વ’ પ્રાલ’બ અર્થાત્ કાનના આભૂષણને અથવા તે ‘યુવળમુત્ત' વા’ સ્વણુસૂત્ર-સાનાને દેશ ‘અવિહિન વા, વિનિદ્િજ્ઞ વા' પહેરાવે કે બાંધે તે તે રીતે ગૃહસ્થ શ્રાવક દ્વારા સાધુના ગળા વિગેરેમાં પહેરાવવામાં આવનારા દ્વારાદિનું નોત. સાય” સાધુએ આસ્વાદન કરવું નહીં'. અર્થાત્ મનમાં તેની અભિલાષા કરવી નહીં. તથા નો તે મિચમે’વચન અને શરીરથી તેનું અનુમેદન કે સમન કરવુ' નહીં. કેમકે આ રીતે ગૃહસ્થ શ્રાવકે ગળા વિગેરેમાં હાર વગેરે પહેરાવવું તે પણ પરક્રિયા વિશેષ હાવાથી કમ`બંધનું કારણ માનવામાં આવે છે. તેથી ક્રમ ખંધથી છૂટવા માટે દીક્ષા ધારણ કરવાવાળા સાધુએ આ રીતે ગૃહસ્થે આપેલ કે ગળા વગેરેમાં પહેરાવેલ હારાત્રિં બંધનની મન વચન અને કાયાથી અભિલાષા કે અનુÀદન અથવા સમન કરવું નહીં. કારણ તે દ્વારાદિ સ્વીકારવાથી ક બંધ દ્વારા સયમની વિરાધના પણ થાય છે તેથી સંયમનું પાલન કરવાના હેતુથી સાધુએ ગૃહસ્થ શ્રાવકના હારાદિ બંધનનેા તન મન અને કાયાથી અસ્વીકાર કરી દેવેા.
હવે પ્રકારાન્તરથી સાધુને પરક્રિયા વિશેષના નિષેધ કરે છે. વો રામસિવા ઝગ્માનંતિ વા' પૂર્વોક્ત ભાવસાધુને જો કદાચ પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક રમણીય ખગી ચામાં કે ઉદ્યાનમાં ‘રીરિત્તા વા સિત્તા જા' લઇ જાય અગર પ્રવેશ કરાવીને તે સાધુના ‘પાંચ પગેનુ ‘બાગ્નિન થા, પર્માન્તપ્ન વા આમાન અથવા પ્રમાર્જન કરે અર્થાત્ એકવાર કે અનેકવાર સાધુના પગને લુંછે તે ‘નો તં સાય” તેનુ' એટલે કે આ રીતે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૫