Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 355
________________ લગભગ એક હાથ ઉપર એ દિવ્ય ચંદ્રપ્રભા શિખિકાને રાખીને ‘સનિય સળિય ચંપ્પમાઓ સીચાઓ સ ્સ્તવાહિળીયો પોયરોએ એક હજાર પુરૂષાદ્વારા વહન કરાતી ચંદ્રપ્રભા નામની પાલખીમાંથી ભગવાન્ શ્રીમહાવીર સ્વામી ધીરે ધીરે ઉત્તર્યાં પોરિન્ના' અને એ શિખિકા પરથી ધીરે ધીરે ઉતરીને યિં નિયં પુસ્થામિમુદ્દે લીહાસને નિલીય' અને એ પાલખી પરથી ધીરે ધીરે ઉતરીને પૂર્વાભિમુખ થઇને અર્થાત્ પૂર્વદિશા તરફ મુખાખીને એ સિહાસનપર બેઠા. અને એ રીતે સિહાસન પર બેસીને ‘બામરળાસ્ટાર કોમુય' તે શરીરપર ધારણ કરેલા ખધાજ આભૂષણેાને ઉતારી નાખ્યા, એટલે કે ભગવાન્ શ્રીમહા વીર સ્વામીએ પૂર્વાભિમુખ સિ'હ્રાસન પર બેસીને પોતાના શરીર પરના બધાજ આભૂ. ષણા ઉતાર્યાં, ઉપરોક્ત વાકય સનો આશય એ છે કે-પાલખી પર બેઠેલા ભગવાન્ વમાન શ્રીમહાર્વીર સ્વામી ઉત્તર દિશામાં આવેલ ક્ષત્રિયકુલનિવાસ સ્થાનરૂપ કુડપુર નામના ઉપનગરની સધ્યમાંથી નીકંળીને જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં આવીને જમીનના ઉપર પાણા હાથ જેટલે એ દિવ્ય શિબિકાને રખાવીને એ અલૌકિક દ્વિવ્ય અને અનેક પ્રકારના મણિ રત્ન અને સુવર્ણાદિથી સતુ ૫લખી પરથી ઉત્તરીને એક ભવ્ય સિંદ્ધાસન પર પૂર્વાભિમુખ બેસીને પેતે શરીર પર પહેરેલા આભૂષાને ઉતારી નાખ્યા. હવે પેાતાના શરીર પરથી આભૂષણે ને ઉતાર્યાં પછીના કબ્યનું સૂત્રકાર કથન કરે છે.- ‘તોનું વેસમળે વે' ભગવાન્ શ્રીમહાવીર સ્વામીએ પોતાના શરીર પરથી આભૂષણો ઉતાર્યા પછી વૈશ્રમણદેવે ‘નન્નુવાયડિયો' પેતાના જાનુએને નમાવીને એટલે કે વિનયભક્તિ શ્રદ્ધાપૂર્વક પેતાના બન્ને ઘુંટણે! અને પગેાતે નમાવીને મત્રો મહાવીરÆ ત હમણળેળ ડેન' વિનયભક્ત શ્રદ્ધાપૂર્ણાંક વીતરાગ ભગવાન શ્રીમહાવીર સ્વામીના શરીરેથી ઉતારેલા એ આભૂષણે અને અલકારાને હંસ જેવા અત્યંત સફે1 પરથી અર્થાત્ હૅ'સના ચિહ્નથી યુક્ત અત્યંત સફેદ અને સ્વચ્છ વસ્ત્રમાં આમળાšાર હિરૂ' એ ખાભૂષણા લઇને રાખ્યા. ‘તમો ાં સમળે મળવું મહાવીર' તે પછી એટલે કે વૈશ્રમણદેવે ભગવાન્ શ્રીમહાવીર સ્વામીના શરીર પરથી ઉતારેલા આભૂષાને સ્વચ્છ વસ્ત્રમાં લઇ લીધા પછી શ્રમણ ભગવાન શ્રીમહાવીર સ્વામીએ ‘ટ્વાદ્દિન વાાિં જમણા હાથથી જમણી ખાજુના મસ્તક પર રહેલા કેશોને અને ‘વામેળ વામ' ડાખાહાથથી ડામી ખાજુના મસ્તકના વાળોને ‘પંચમુટ્રી હોય રે' પ'ચમુષ્ટિ એટલે કે પાંચ મુઠી પ્રમાણ લેચ કર્યાં, એટલે કે પાંચમુઠી જેટલા કેશેનું લંચન કર્યુ” એટલે કે મસ્તક પરથી એટલા પ્રમાણના વાળોને પેતાના હાથે ઉપાડયા. ‘તત્રો નાં આપે લેવલે ફેવરાચ તે પછી અર્થાત્ પ ́ચમુષ્પી કેશોના લેચ કર્યાં પછી દેવેન્દ્ર દેવરાજ શકે ‘સમળસ્ક મળવાબો મદ્દાત્રીયમ્સ જ્ઞાનુવાચ હિ' ભગવાન શ્રીમહાવીર સ્વામીના મસ્તક પરથી કેશેના લેચ કર્યા પછી જાનુ અને પગેાને નમાવીને એટલે કે પેાતાના અને ગેાઢણુ અને પગેાને નમાવીને અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વામાં થાઢેળ સારૂં દિચ્છરૂ' વજ્રના થાળમાં તે કેશ ગ્રહણ કર્યા અને ‘વિચ્છિન્ના’ગ્રહણુ કરીને અર્થાત્ ભગવાન્ શ્રીમહાર્વીર સ્વામીના પચમુષ્ટિ લેાચ કરેલ કેશોને વની થાળીમાં રાખીને અનુજ્ઞાબિત્તિ મંત્તેત્તિ ટુ' હું ભગવાન આપની સમતિ હાય તે। આ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૪૪

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393