Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દુઃખને સહન કરવાવાળા એટલે કે-અસાતા વેદનીચેદય રૂપ ઉદ્દીણુ દુઃખ નિમિત્તે વિકળ. તાને પ્રાપ્ત થયાવિના અને એ અસાતા વેદનીય ઉદયરૂપ ઉદીણુ દુઃખની શાંતિ માટે વૈદ્ય ઔષધાર્દિની પણ અન્વેષણા ન કરવાવાળા એ ભિક્ષુક નિગ્રન્થ સાધુના પૂર્વપાર્જીત કર્રરૂપ મળ પેાતાની મેળેજ દૂર થઈ જાય છે. આ વાતને દૃષ્ટાંતથી સમજાવવા સૂત્રકાર કહે છે ‘વિવુારૂં ગત્તિ મહં પુરેટ' જે પ્રમાણે અગ્નિથી તપાવવાથી રૂપ્યુંમળ અર્થાત્ સાનાચાંદીને મળ દૂર થાય છે. એજ પ્રમાણે નિન્થ મુનિને પણ તપ સયમાદિથી કર્મોંમળ દૂર થઈ જાય છે. અર્થાત જેમ અગ્નિ સાનાચાંદીના મળને ભસ્મ કરી નાખે છે. એટલે કે મળને ખાળીને સેાના ચાંદીને નિર્મળ ખનાવી દેછે. એજ પ્રમાણે સમીચિં હળમરું ય નોળા' || ૮ ||નિન્થ મુનિરૂપ સાધક પણ બધા પ્રકારના સસ` રહિત થઇને જ્ઞાનપૂર્વક ક્રિયા કરવાવાળા ધે વાન પરીષહું ઉપસર્વાંના સહનશીલ થઈને તપશ્ચર્યાં સયમાદિ સાધનાદ્વારા આત્માને લાગેલ ક`મળને હટાવીને આત્માને વિશુદ્ધ કરીને નિમળ કરી દેછે, આ પ્રમાણે રૂપ્યાધિકારનું કથન સમાપ્ત થયું, ઘટા
હવે ભુજગત્વગધિકારને ઉદ્દેશીને કથન કરવામાં યાવે છે–સો હૈં પન્નાસમમિ વતુ જેપ્રમાણે એ પૂર્વોક્ત નિગ્રન્થ મુનિ પરિજ્ઞા સમયમાં મૂલત્તર ગુણેને ધારણ કરવાવાળા પિડાનું અધ્યયન કરવા માટે જ્ઞાન કરણથી યુક્તથઇને પ્રવૃત્ત થાય છે. એજ પ્રમાણે ‘નિાસને વચમેનુળા પરે' અહુલૌકિક અને પારલૌકિક આશ સામેથી રહિત થઇને અને વિષય ભાગરૂપ મૈથુનથી પણ વિરત થઇને અને હિંસા વિરતિ વિગેરે પાંચ મહાવ્રત ધારી થઈને નિગ્રન્થ મુનિએ સંયમ માગ માં વિચરવુ', અર્થાત્ વિહાર કરવા, આ વાત દૃષ્ટાન્ત દ્વારા સમજાવવા કહે છે-“મુચંગમે જીન્નતયં ના ૨' જેમ ભુજંગમ-સર્પ જીણુ ચામડીને અર્થાત્ જુની કાંચળીને છેડીને નિર્મળ થઈ જાય છે. એજ પ્રમાણે એ માહન અર્થાત્ અહિ ંસાદિને ઉપદેશ આપનાર એ નિન્થમુનિ વિમુખ્ય સે વુત્તિનમાળે’ સંસાર ખધનથી રહિત થવાથી નિમ ળ થઈને નરકાદિ ભવથી અલગ થઈ જાય છે. અર્થાત્ જેમ સાપ અત્યંત જુની કાંચળીને છેડીને તેનાથી અલગ થઈ જાય છે. એજ પ્રમાણે પૂર્વોક્ત અહિંસાદિ પાંચ મહાવ્રતોથી યુક્ત થઇને નથમુનિ શાસ્ત્રોક્ત ક્રિયાના અનુષ્ઠાતા હાવાથી મૈથુનથી સથ રહિત થઈને અહિક તથા આમુમિક (પારલૌકિક) સુખાની અભિલાષાથી રહિત ડાવાથી દુ:ખ રૂપ શય્યાથી ક ખધનાથી સર્વથા મુક્ત થઈ જાય છે પ્રફ્ય હવે સમુદ્રાધિકારને ઉદ્દેશીને કથન કરે છે-નમાદુ બોદું સહિš અવાä' જે પ્રમાણે સૌંસારને મહાસમુદ્રની જેમ અન્ને હાથેાથી દુસ્તર એટલે કે ન તરી શકાય તેવા કહેલ છે, અને પાર ન કરી શકાય તેવા અપાર જલ યુક્ત કહેલ છે, તથા એઘ અર્થાત્ સમુદ્રને જળ સમૂહ રૂપ સલિલ પ્રવેશાત્મક દ્રબ્યાના સમૃહરૂપ કહેલ છે. તેવીજ રીતે સંસારને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૮૦