Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે નિર્ણન્ય મુનિએ રાગદ્વેષ કરવો નહીં. રાગ દ્વેષ કરવાથી સંયમનું પાલન કરનારા સાધુએ સંયમના પાલન માટે એ રૂપમાં રાગદ્વેષ કરવાથી સંયમની વિરાધના થાય છે. આ પ્રમાણે સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપે પાંચમા મહાવ્રતની આ બીજી ભાવના સમજવી. - હવે એ સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપ પાંચમા મહાવતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરવા માટે કહેવામાં આવે છે-“અઠ્ઠાવા તરવા માવળા' સર્વવિધ પરિગ્રહત્યાગરૂપ પાંચમા મહાવ્રતની બીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે ત્રીજી ભાવનાનું નિરૂપણ કરે છે. ઘાણ ની મgor Briડું સારું થાયg' નાકથી એટલે કે પ્રાણેન્દ્રિયથી જીવ મનેણામને જ્ઞ અર્થાત્ પ્રિય અપ્રિય રૂપ સુરભિ અસુરભી ગંધને સુંઘે છે એટલે કે ધ્રાણેન્દ્રિયને વિષય કરે છે. એટલે કે-બધા પ્રાણું નાકથી સુંગંધ અને દુર્ગધ વાળા ગંધને સુંઘે છે. તમાં મgoorjમણુને હું નહિં નો વિજ્ઞાન' તેથી નિર્ચન્ય મુનિએ પ્રિય અપ્રિય સુગંધ દુર્ગધમાં આસક્ત થવું નહીં “તો રઝિઝા તથા પ્રિય અપ્રિય ગધેમાં અનુરક્ત પણ થવું નહીં “જાવ ળો વિનિયમાવલિના યાવત પ્રિય અપ્રિય ગંધમાં ગઈ અર્થાત લેભ પણ કરવું નહીં તથા પ્રિય અપ્રિય ગંધમાં અત્યંત આસક્ત પણ થવું નહીં તથા પ્રિય અપ્રિય શબ્દોમાં વિનિઘત પણ પ્રાપ્ત કરે નહીં એટલે કે રાગદ્વેષને વશવતિ બનીને વિનાશ પણ પ્રાપ્ત કરે નહીં. કેમ કે “વહીવૂચા આચાળમે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે–આ અર્થાત્ પ્રિય અપ્રિય ગધેને સુંઘવા એ આદાન અર્થાત કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે-“મનુન્નામલુને હું રહું સાથે જ્ઞાવ વિનાયકવામળે' મને જ્ઞામને અર્થાત્ પ્રિય અપ્રિય એવા સુગંધ દુર્ગધ ગધેમાં આસક્ત થઈને એવં યાવત્ અનુરક્ત થઈને તથા ગર્ધા અર્થાત્ લેવા કરીને અને પ્રિય અપ્રિય ગંધમાં મહ કરીને તથા વિનિર્ધાત કરીને નિર્ગસ્થ મુનિ વંતિમે જાવ મણિકા’ શાંતિને ભંગ કરવાવાળા થાય છે. એટલે કે ચારિત્ર સમાધિ રૂપ શાંતિને ભંગ કરે છે. અને યાવત્ બ્રહાચર્યરૂપ શાંતિને ભંગ કરવાવાળા પણ બને છે. તથા શાંતિ પૂર્વક કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીરસ્વામીએ પ્રતિપાદન કરેલ ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. અને “ન તથા ધમપાવું વાતાવરણમાજ સુગંધ દુ ને કે જે નાકના ગોચર ભૂત થયેલ હોય તે ન સંઘ તેમ પણ બની શકતું નથી એટલે કે નાકમાં પ્રવેશેલ ગંધને અનિવાર્ય પણાથી દરેકને સૂંઘવા જ પડે છે. તેથી અનિવાર્ય પણાથી નાકના વિષય રૂ૫ એ સુગંધ દુર્ગન્ય ગંધના વિષયમાં જે ન રોના ૩ને તરછ તે મિત્રÇ નિકા' રાગદ્વેષ થાય છે એ પ્રાણુ ગ્રાહ્ય ગંધના સંબંધમાં ઉત્પન્ન થવાવાળા રાગદ્વેષને જૈન મુનિએ છોડી દે આ રીતે આ ત્રીજી ભાવનાના કથનને સાર બતાવતાં સૂત્રકાર ઉપસંહાર રૂપે કહે છે. કે-ઘાળો કીવો મળુનામથુનારૂં ધારું ઘારિ તદન્ના માવળ એક નાકથી અથવા બને નાકથી જીવ અર્થાત સઘળા પ્રાણિ મને જ્ઞાન મનોજ્ઞ એટલે કે પ્રિય અપ્રિય રૂ૫ સુગંધ દુર્ગધેને સૂંઘે છે તેથી નિગ્રંથ મુનિએ સુરભિ અસુરભિ ગંધને અનિવાર્ય પણાથી નાકને વિષય થતાં પણ ઘાણગ્રાહ્ય એ સુગંધ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૭૧