Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થાત્ ધનધાન્યાદિ પરિગ્રહ પરિત્યાગ સંબધિ શાંતિના ભંગ કરનાર બને છે, અને મંત્તિ વિમા ત્તિ કેહિ વળત્તાત્રો ધમ્માએ મંશિન્ના' ધન ધન્યાદિ પરિગ્રહના પરિત્યાગ સંબધી શાંતિના ભંગથી શાંતિરૂપ અપરિગ્રહુ તને ભંગ કરવાવાળા બને છે. તથા શાંતિ માટે કેવળજ્ઞાની ભગવાન્ શ્રીમહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ જૈન ધથી પણ ભ્રષ્ટ થાય છે, અને ન સા ન સોઇ સા' કાનામાં આવેલા શબ્દે નહી. સાંભળીએ તેમ ખનતુ નથી અર્થાત્ ‘સોવિસચમાચા’ કાનેામાં આવેલ શબ્દ બધા જ સાંભળે તેથી બધા લેકને માટે શબ્દે સાંભળવા એ અનિવાય હાવાથી ‘તદ્દા ગયેલા ને તસ્ય તે મિત્રવૃ વિન્નિ' તેથી એ શબ્દ સાંભળવામાં રાગદ્વેષને નિગ્રન્થ સાધુએ છેડી દેવે, કેમ કે-‘સોયો નીચે મનુળામણુળારૂં સારૂં મુળે 'કાનેથી જીવ પ્રિયઅપ્રિય શબ્દોને સાંભળે છે, તેથી સયમનું પાલન કરવાવાળા સાધુએ પ્રિયઅપ્રિય શબ્દને સાંભળવા માટે સથા આસક્ત થવું નહી. આ પ્રમાણે સર્વીવિધ પરિગ્રહ પીટ્યાગરૂપ વઢમા માળા. પાંચમા મહાવ્રતની પહેલી ભાવના સમજવી
હવે એ ૫'ચમા સવિધ પરિગ્રહે પરિત્યાગરૂપ મહાવ્રતની બીજી ભાવનાનું નિરૂપણુ કરવા માટે કહે છે‘બાવા તુષા માત્રના સર્વધ પરિગ્રહ પરિત્યાગરૂપ પાંચમા મહાવ્રતની પહેલી ભાવનાનું નિરૂપણ કરીને હવે એ સર્વાંવિધ પરિગ્રહ પરિત્યાગરૂપ પાંચમા મહાવ્રતની ખીજી ભાવનાનુ નિરૂપણ કરવામાં આવે છે.-પલુકો લીવો મનુન્નામનુન્નાહવાનું પાસરૂં' આંખેથી જીવ પ્રિય અપ્રિય રૂપ અર્થાત્ મનેાજ્ઞામને જ્ઞ રૂપાને જુવે છે. અને એ ‘મનુન્નામનુસ્નેહિં ર્િં સન્નમાળ જ્ઞા' મનેજ્ઞામને!જ્ઞ રૂપ પ્રિય અપ્રિય રૂપમાં આસક્ત થઈને યાવત્ અનુરક્ત થઇને તથા ગર્ધા અર્થાત્ એ રૂપે। માટે લેભ કરીને અને એ રૂપ સંબધી માહ પ્રાપ્ત કરીને અને એ રૂપેમાં અત્યંત આસક્ત થઇને ‘વિળિવાચમાયન માળે મંતિમય લાવ મંભિજ્ઞા' વિનિષ્કૃત પ્રાપ્ત કરીને અર્થાત્ રાગદ્વેષને વશ થઇને વિનાશ પણ પ્રાપ્ત કરીને શતિના ભંગ કરવાવાળા બને છે. અર્થાત્ ચારિત્ર સમાધિ રૂપ શાંતિને ભગ કરનાર અની જાય છે. અને યાવત્ શાંતિ વિભ ંજક અર્થાત્ શાંતિરૂપ બ્રહ્મચય ના ભંગ કરનાર પણ મને છે અને શાંતિ માટે કેવળ જ્ઞાની તીર્થંકર જીનેન્દ્ર ભગવાને પ્રતિપાદન કરેલ જૈન ધર્મોથી પણ ભ્રષ્ટ થાય છે. ન સક્કા ત્રમજુ ચત્તુવિલયમાંચ' અને આંખના વિષય હાવાથી અર્થાત્ નયનના દૃષ્ટિભૂત એ રૂપને જોઇએ નહી' એવુ પણુ બનતુ' નથી એટલે કે નયન પથ આવેલ રૂપ અવશ્ય દષ્ટિગેાચર થાય છે. અર્થાત્ કોઈ પણ પ્રકારથી દનના અવિષયક ખનતું નથી. તેથી વાળ ફોલાર ને સથ તે મિસ્ત્ર વિઘ્ન' અનિવાય રૂપથી નયનગેાચરી ભૂત એ રૂપાના સંબંધમાં જે રાદ્વેષ ઉત્પન્ન થાય છે એ રાગદ્વેષને નિગ્રન્થ મુનિએ છેડી દેવા. કેમ કે-ચવુબો લીયો મનુગામનુળાડું સારું પાસરૂ દુવા માવળા' એક આંખથી અને બંને આંખેથી જીવ મનેાજ્ઞામનાજ્ઞ રૂપાને જુવે છે. તેમ જ નિન્થ મુનિ પશુ પ્રિય અપ્રિય રૂપને અવશ્ય જુવે પરંતુ એ જોયેલ રૂપે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३७०