Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મહાવ્રતની ચે થી ભાવાનાનું નિરૂપણ કરીને હવે પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે.–“જાણો કીવો મgooળામgoળારું કાંસારું રહે સ્પર્શેન્દ્રિય અર્થાત્ વગ ઈન્દ્રિયથી જીવ બધા પ્રાણિ મને જ્ઞામને જ્ઞ અર્થાત્ પ્રિય અપ્રિય બધા મૃદુ કઠણ કેમળાદિ સ્પર્શોનું પ્રતિસેવન કરે છે. તેથી “ગુનામહં જાઉં નો સજ્ઞિકના નિર્મળ મુનિ એ પ્રિયઅપ્રિય બધાજ મૃદુ કઠણ કેમલાદિ પશેમાં આસક્ત થવું નહી “સાવ નો વિનિધા ચમાવનિકા” તથા યાવત્ પ્રિય અપ્રિય મૃદુ કઠિના સ્પર્શમાં અનુરક્ત પણ થવું નહીં તથા પ્રિયઅપ્રિય મૃદુ કઠણ વિગેરે સ્પર્શી માટે નિર્યમુનિએ ગ અર્થાત્ લભ પણ કરવું નહીં. તથા પ્રિય અપ્રિય મદુ કેમળ કઠણ વિગેરે સ્પર્શી માટે મેહ પણ કરે નહીં તથા મને જ્ઞામનેઝ મૃદુ કઠિનાદ્રિ પર્ણો માટે વિનિર્ધાત પણ પ્રાપ્ત કરે નહીં. કેમકે- વીવૂચા વાયાખમે કેવળજ્ઞાની વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામી કહે છે કે આ અર્થાત્ મૃદુ કાણુ વિગેરે સ્પર્શ કરે આદાત અર્થાત્ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમકે- “
નિt #gorgoોfઈ શાહિં નિન્ય મુનિએ મને જ્ઞાનેશ પ્રિય અપ્રિય કેમલ-મૃદુ કઠણ વિગેરે શબ્દમાં “મણે રાવ વિશિવાય માત્ર માળે હિંમેશા' આસક્ત થનાર યાવત મૃદુ કઠિનાદિ સ્પર્શીમાં અનુરક્ત થનાર તથા પ્રિય અપ્રિય શબ્દમાં ગર્ધા અર્થાત્ લભ કરનારા તેમજ મૃદુ કઠિનાદિ સ્પર્શી માટે મેહ કરનારા તથા પ્રિયઅપ્રિય મૃદુ કઠિનાદિ શબ્દ માટે વિનિર્ધાત અર્થાત વિનાશ પ્રાપ્ત કરનારા નિગ્રંથ મુનિ શાંતિભેદક થાય છે. અર્થાત્ ચારિત્ર સમાધિરૂપ શાંતિનો ભંગ કરનાર થાય છે. “હૃતિ વિમા સંક્તિ વઢિ પાળો ધબ્બા સિક્કા' તથા બ્રહ્મચર્યરૂપ શાંતિને ભંગ કરનારા પણ કહેવાય છે. તથા શાંતિ માટે કેવળ જ્ઞાની વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ જૈન ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. અને “ર સT સમવેર Frણવિરામા સ્પર્શેન્દ્રિયરૂપ વકઇન્દ્રિયના વિષયીભૂત મૃદુ કઠિનાદિ સ્પર્શીને અનિવાર્ય પણાથી સ્પર્શ કરે પડે છે. પરંતુ નિન્ય મુનિએ “જાવોના ૩ ને તથ મિÇ વિજ્ઞg' મૃદુ કઠિનાદિ સ્પર્શના વિષયમાં જે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે એ રાગકેને છેડી દેવા “જાગો રીવા મgooળામgorછું ITહું રિસંવેત્તિ વંમ માવળા' કેમ કે સ્પશેન્દ્રિય અર્થાત્ ત્વગિન્દ્રિયથી જીવ બધા પ્રાણી મૃદુ કઠણ વિગેરે પ્રિયઅપ્રિય બધાં સ્પર્શીને અનુભવ કરે છે. તેથી નિન્ય મુનિએ પણ મૃદુ કઠણ વિગેરે સ્પર્શેનું પ્રતિસેવન કરવું એ અનિવાર્ય હોવા છતાં એ મૃદુ કઠિનાદિ સ્પર્શી માટે રાગદ્વેષ કરે નહીં કેમ કે સંયમનું પાલન કરવું એ નિર્ગથમુનિઓનું પરમ કર્તવ્ય મનાય છે. તેથી સંયમના પાલન માટે નિર્ગસ્થ જૈન મુનિએ મૃદુકઠિનાદિ સ્પર્શી માટે રાગદ્વેષ ન કરે એજ યોગ્ય માનવામાં આવે છે આ પ્રમાણે સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપે પાંચમા મહાવ્રતની પાંચમી ભાવના સમજવી
હવે સર્વવિધ પરિગ્રહ પરિત્યાગરૂપ પાંચમા મહાવ્રતના કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“uતાવતા જમે મદત્રા સમ અવઘિ બાબા રાષ્ટિ ચાવિ વરૂ ઉક્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭૩