Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્ઞાનના પ્રભાવથી જાગુતા હતા. અર્થાત્ જાણી લેતા હતા. તથા, ‘વવાચ’ ઉત્પાતને અર્થાત્ નરકમાં દેવાના જન્મસ્થાનને તથા 'મુર્ત્ત' ભુકત અર્થાત્ ખાદ્ય પદાર્થોને તથા ‘વીય’ પેય પદાર્થો તથા ‘ૐ' કૃતને અર્થાત્ કરવામાં આવેલ શુભ શુભ કર્માંને તથા ‘હિલેવિચ’પ્રતિસેવિતને અર્થાત્ મૈથુતાદિ સેવનને તથા ‘વિમ્મ' આવિષ્ક અર્થાત્ પ્રગટકાર્યોને તથા ‘ઢોમં' રહેઃ ક અર્થાત્ શુભકાર્યોને તથા ‘વિચ’ષિત અર્થાત્ પ્રજ્ઞાપને અગર પ્રલાપ કરનારા પ્રાણિયાને તથા ‘’િકથિત ખર્થાત્ એકાંતમાં કડેલ ગુપ્ત વાતને તથા ‘મળોમાસિ’ મનેામાનસિક અર્થાત્ જીવે ના ચિત્તગત અને મનેાગત અભિપ્રાયને તથા સો સજ્જનીવાળ' સઘળાલેાકના સમધમાં તથા સઘળ જીવેના અર્થાત્ બધાજ પ્રાણીયાના સન્નમાવાનું જ્ઞાળમાળે વાલમાળે' સ`ભાવેને અર્થાત્ તેમના બધા અભિયાયને ાણીને અને જોઈને અર્થાત્ કેવળજ્ઞાનથી બધાજીવ જંતુએના અભિ પ્રાયેાને જાણીને અને કેળદર્શીનથી દેખીને Ëવળ વિરૂ’ એ પ્રકારથી વિચરતા હતા, અર્થાત્ વિહાર કરવા લાગ્યા,
હવે જે સમયે ભગવાન્ શ્રીમહાવીર સ્વામીને કેવળજ્ઞાન અને કેવળદર્શીન ઉત્પન્ન થયું એ સમયે એક મેટ દિવ્ય પ્રકાશ અને દેવ કલકલ પણ થયે તેનું સુત્રકાર કથન કરે છે-‘નાં વિવલ સમળરસ માવળો મદાવીરસ’ જે દિવસે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીને ‘નિથ્થાને સિળે” નિર્વાણુ અર્થાત્ નિર્દોષ એટલે કે નિર્મૂલ અને કૃત્સ્ન અર્થાત્ સંપૂર્ણ એટલે કે પરિપૂર્ણ તથા ‘નાવ સમુન્ને” યાવત્ પ્રતિપૂર્ણ અને અવ્યાહત અર્થાત્ વ્યાઘાત વિનાનું અર્થાત્ અકુઠિત અને નિરાવરણ અર્થાત્ આવરણ વિનાનું તથા અનત એટલે કે અંતવગરનું' તથા અનુત્તર અર્થાત્ સર્વોત્તમ કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયુ' ‘તન્ન વિસ’ એ દિવસે ‘મવળયરૂ વાળમંતર-ઝોસિયવિમાળત્તિ' ભવનપતિ, વાનભ્યન્તર જન્મ્યાતિષ્ઠ વિમાનવાસી વૈમાનિક ‘ચિ ફે’િ દેવા અને દૈવિયેએ ‘વયંતેન્દ્િજ્ઞાવ' ઉત્પતન કરતાં અથૉત્ સુમેરૂ પર્યંત પર ચઢતી વખતે અને સુમેરુપર્યંત પરથી જમીન પર ઉતરતી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૦