Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 376
________________ સંબંધમાં પણ કહી લેવું, એટલે કે ઉક્ત પ્રકારથી ‘ara aોસિરામિ યાવતુ બીજા મનુબેને પણ મૈથુન સેવન માટે પ્રેરણ કરવી નહીં અને જીવન પર્યન્ત ત્રિવિધ-અર્શીત કરવું, કરાવવું અને અનમેદનરૂપ ત્રણ પ્રકારના મૈથુનને ત્રિવિધ અર્થાત્ મન વચન અને કાયથી હે ભગવન એ મૈથુન સેવનથી અલગ થાઉં છું એટલે કે–આમાની સાક્ષિએ એ મૈથુન સેવનની નિંદા કરૂં છું અને ગુરૂજનની સાક્ષિપણામાં એ બધા પ્રકારના મૈથુન સેવનની ગહ અર્થાત્ ઘણુ કરૂં છું તથા આત્માને એ મૈથુનથી સર્વથા વ્યુત્કૃષ્ટ કરું છું અર્થાત દરેક રીતે મિથુન સેવનને પરિત્યાગ કરૂ છું આ પ્રમાણે શ્રીગૌતમદિ ગણધરે વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે પ્રત્યાખ્યાન લઇને ચોથા મહાવત અર્થાત્ સર્વવિધ મિથુન વિરમણ રૂપ ચેથા મહાવ્રતનું પાલન કરવા માટે મનમાં પ્રતિજ્ઞા કરે છે હવે આ સર્વવિધ મૈથુન વિરમણરૂપ ચેથા મહાવતની વક્યમાણ રીતની પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કરવા માટે સૌથી પહેલાં પહેલી ભાવનાનું નિરૂપણ કરે છેત માશો પંજ માવના મવતિ' એ સર્વ પ્રકારના મૈથુન વિરમણ રૂપ ચેથા મહાવ્રતની આ વયમાણ પ્રકારની પાંચ ભાવનાઓ હોય છે. “તથિમા પઢમાં માવળા” એ પાંચે ભાવનાઓમાં આ વઢ્યામાણ પ્રકારની પહેલી ભાવના છે. જેમ કે-રો નિજાથે મિલ્લ કમિણ સ્થી હું ફિત્તા સિયા' નિગ્રંથ મુનિએ અભીષણ અર્થાત્ સતત હરહમેશાં સ્ત્રિ સંબંધી વાત કરવી નહીં એટલે કે જૈનમુનિએ સ્ત્રી સંબંધી કામોત્પાદક વાત કરવી નહીં કારણ કે દેવદીવૂચા ભાવાર્થ કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આ સ્ત્રી વિષયક કામેત્પાદક કથા વાર્તાલાપ કરે તે આદાન–અર્થાત્ કર્મબંધનું કારણ મનાય છે. “નિબંધે i afમravi afમાં રૂચીળું હું માને વંતિમે કેમ કે નિગ્રંથ મુનિએ વારંવાર સ્ત્રિ સંબંધી કથા વાર્તાલાપ કરવાથી અથવા સ્ત્રી સંબંધી કામોદ્દીપક કથા કરવાથી શાંતિભેદક અર્થાત્ શરિત્ર સમાધિના ભેદક થાય છે. એટલે કે સાધુએ સ્ત્રી વિષયક ચર્ચા કરતા રહેવાથી ચારિત્રને ભંગ થાય છે. અને શાંતિ સમાધિને પણ ભંગ થાય છે. “મંત્તિ ' અને બ્રહ્મચર્ય રૂપ શાંતિને ભંગ થવાથી “યંતિ વરી guત્તાક ધમ મો મંસિકા તથા શાંતી પૂર્વક કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામી વિગેરે તીર્થકરોએ પ્રજ્ઞાપિત કરેલ ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. તેથી 'नो निग्गथेणं अभिक्खणं अभिक्खणं इत्थीणं कह कहित्तए सियत्ति पढमा भावणा' युक्ती સ્ત્રી સંબંધી કામોદ્દીપક કથા વાર્તા કાયમ કરતા રહેવાથી નિગ્રંથ મુનિ શાંતિથી તથા તીર્થકર ભગવાને પ્રતિપાદન કરેલા ધર્મથી પતિત થાય છે. તેથી નિન્ય મુનિએ વારંવાર યુવતી સ્ત્રી જાતિના સંબંધમાં કામોદ્દીપક વાર્તાલાપ કરે નહીં આ પ્રમાણે ચોથા મહાવ્રત અર્થાત્ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચોથા મહાવ્રતની આ પહેલી ભાવના સમજવી હવે એ સર્વવિધ મૈથુન વિરમણરૂપ ચેથા મહાવતની બીજી ભાવનાનું નિરૂપણ કરવા માટે કહે છે- ‘દાવરા સુરના માવળ” સર્વવિધ મૈથુનવિરમણરૂપ ચેથા મહાવ્રતની પહેલી ભાવનાનું નિરૂપણ કર્યા પછી હવે અન્ય બીજી ભાવનાનું નિરૂપણ કરાય છે. “નો નિજાથે રૂસ્થળે મળો હું મારું વિચારું કાઢોફg” નિર્ચથ મુનિએ સ્ત્રીના અત્યંત શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૬૫

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393