Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વખતે જે રીતે બેસીને ગાય દેવાય છે એ પ્રમાણે આસન લગાવીને “બાવળા ગાવાવેમાન” સૂર્યના તાપમાં આતાપના કરતાં કરતાં ‘છi મut ષષ્ઠભક્ત અર્થાત્ “અપાળof અપાનક એટલે કે જલપાનથી રહિત ઉપવાસ દ્રયાત્મક ષષ્ઠભત નામનું વ્રત કરતાં અને સુન્નાગંતરિયા વમળ” શુકલ ધ્યાનમાં વર્તમાન એટલે કે શુક્લ વાનમાં નિમગ્ન શ્રી મહાવીર સ્વામીને નિવાળે ળેિ દિgoળે નિર્વાણ-નિર્દોષ અને કૃતન અર્થાત્ સંપૂર્ણ અને પરિપૂર્ણ અર્થના ગ્રાહક અને “áા નિરાવરને કાંતે” અવ્યાહત એટલે કે વ્યાઘાતરહિત (અકુંઠિત) તથા નિરાવરણ અર્થાત આવરણ વિનાનું તથા અનંત અંત વગરનું “બજુત્તરે વઢવરનાળજું સમુદgoો” અનુત્તર-સર્વપ્રધાન કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયું. એટલે કે–વીતરાગ ભગવાન શ્રી મહાવીરસ્વામીને ઉકત પ્રકારથી તપશ્ચર્યા વ્રત ધ્યાન વિગેરેમાં અત્યન્ત લીન હતા ત્યારે નિર્દોષ અને બધાજ અર્થોના ગ્રાહક અને અકુંઠિત આવરણ વિનાનું સર્વ શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું તેથી ભગવાન કેવળજ્ઞાની કહેવાયા.
હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીને થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શનની શકિત સૂત્રકાર બતાવે છે માä ળેિ ભગવાન શ્રી મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાથી ભગવાન કેવળજ્ઞાની થઈને “સંāનૂ' સર્વજ્ઞ અર્થાત્ સઘળા પદાર્થોને જાણનારા તથા “દામાવરિલી’ સર્વિભાવદશી અર્થાત્ સઘળા પદાર્થોના દ્રષ્ટા “સવમાચા સુહ્ય સ્ત્રોત ના કાળરૂ’ સઘળા દેવેન તથા સઘળા મનુષ્યના તેમજ સઘળા અસુર કુમારના તથા સઘળા લેકના પર્યાને જાણવા લાગ્યા અર્થાતુ કયારે કેણ દેવાદિ સઘળા. લેક કેવા પ્રકારથી ગમનાગમનાદિ. પર્યાય કરશે. એ તમામ વાતેને ભગવાન શ્રીમહા વીર સ્વામી કેવળજ્ઞાનના પ્રભાવથી જાણતા હતા “તેં ન જેમકે “મારું આગતિ, “ ગતિને અને “faછું’ સ્થિતિને અર્થાત્ ના ગમનાગમનાદિ, પર્યાને અર્થાત્ કયા જીવ જન્તુ કે પ્રાણી કયે વખતે કયાંથી આવીને કયાં જશે એ તમામ વાતને કેવળજ્ઞાનના પ્રભાવથી જાણવા લાગ્યા તથા “વચળ” કયા દેવકથી ક્યા સમયે કયા દેવનું યવન (પતન) થશે અર્થાતુ કયાદેવ કયારેને કયા દેવકમાંથી આવીને આલોકમાં આવશે આવી ગયા છે કે આવે છે એ તમામ વાતને ભગવાન કેવળજ્ઞાની શ્રી મહાવીર સ્વામી કેવળ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪ ૯