Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 367
________________ સાધુ કહેવાય છે. ‘તા માવળા' આ રીતની આ ત્રીજી ભાવના સમજવી. હવે સ* પ્રાણાતિપાત વિરમણુ રૂપ પહેલા મહાવ્રતની ચેાથી ભાવના અતાવવામાં આવે છે.-અહાવરા કહ્યા માવળા' આ ચેથી ભાવના આ રીતે સમજવી કે-‘બાવાળમંડમત્ત નિલેશના લમિ' આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ અર્થાત્ ભાંડાકરણ સમિતિ યુક્ત થઈને જે સાધુ યતના પૂર્વીક જ પાત્ર વિગેરે ઉપકરણને ગ્રહણ કરે છે. અને પતના પૂર્ણાંક જ ઉઠાવે છે. અને રાખે છે. ‘છે નિર્માથે’ એજ વાસ્તવિક રીતે સાચા નિગ્રન્થ સાધુ કહેવાય છે. પરતુ ના બળચાળમંદમત્ત નિર્લેવળાસમિ' જે સાધુ આદાન ભાંડ પાત્રાદિ ઉપકરણની નિક્ષેપણા સમિતિથી રર્હુિત છે, તે સાચા નિથ જૈન સાધુ હેાતા ની. કેમ કે દેવહીયૂયા બાળમેર્ય’ કેમ કે-કેવળજ્ઞાની ભગવત્ શ્રીમહાવીર સ્વામીએ કહ્યું છે ૩-સાધુનું આદાનભાડમાત્ર નિક્ષેપણાની યતના રહિત હોવુ' એ આદાન અર્થાત્ કે બ ંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે-આયાળમંડનિÒત્રબાડામિ' આદાન ભાંડ પાત્રની નિક્ષેપણ સ્થાપનાની સમિતિ અર્થાત્ યતનાથી રહિત છે, તે સિ ંથે પાળારૂં મૂચા તે સાધુ નિન્થ પ્રાણેનુ. ભૂતે નુંકીવાë, સત્તા, મિનિગ્ન વા' જીવાનુ' અને સત્વેનું હનન કરશે. એવ’‘નાવ વિજ્ઞવા અને યાવત હનન કરવા માટે એકડા કરશે અને પરિતાષિત પણ કરે તથા સંશ્લેષણ અર્થાત ભૂમિ પર સંબદ્ધ કરીને સંયુક્ત પણ કરશે અને ઉદ્રાવણ અર્થાત્ જીવન રહિત પણ કરશે.તદ્દા બચાળમંદમત્તનિશ્લેષા સનિ સે નિñથે' તેથી આદાન ભ ંડપાત્ર નિક્ષેપણા સમિતિથી યુક્ત થઈને જ ભાંડ પત્રાક્રિ ઉપકરણને ગ્રહણ કરવા તથા ઉત્થાન અને સ’સ્થાપન પણ યતના પૂર્વક જ કરવુ જોઈએ. તેથી નો બાવાળમંડમત્તનિšગળાડ મિત્તિ ચથી માવળા' આદાન ભાંડ પાત્ર નિશ્ચે પણા સમિતિથી રહિત સ ધુ વાસ્તવિક રીતે નિગ્રન્થ નથી. કેમ કે યતના પૂર્વક જ ભાંડાદિ ઉપકરણા રાખવા જોઇએ. આ રીતે પ્રથમ મહાવ્રતની આ ચેાથી ભાવના સમજવી. હવે સ` પ્રાણાતિપાત વિરમણુરૂપ પહેલા મહાવ્રતની પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે.-બહાવરા પંચમી માત્ર' હવે અન્ય પાંચમી ભાવનાનું સ્વરૂપ કહેવામાં આવે છે. ‘માછોચ-પાળમોચન મોફ સે નિશંથે' જે સાધુ આલેાચિત પાન ભેાજન જી અર્થાત્ વિવેક પૂર્ણાંક જોઇ તપાસીને આહારપાન કરે છે. એજ સાચા નિષ્રન્થ છે. પરંતુ નો અળા હાચળવાળમયળમો' જે અનાલેાચિત પાન ભાજન ભેજી સાધુ છે. અર્થાતુ જે લેાજનાદિ પદાનું આલેાયન કર્યાં વિના પાનભેજન કરવાવાળા હાય તેએ નિન્ય સાધુ ગણાતા નથી.-કેમકે-જે હીરૃયા આચાળમેથ' કેવળજ્ઞાની ભગવાન શ્રીમહાવીર સ્વામીએ કહ્યુ છે કે-આલેાચન અર્થાત્ જોઇ તપાસ્યા વગર જ પાન ભેાજન કરવું તે આદાન અર્થાત્ ક ધનુ` કરણ માનવામાં આવે છે. કેમ કે-બળાહોય-વાળ મોકળ મોઢું કે નિમ્નથે' આલેચન કર્યાં વગર જ પાન ભાજન કરવાવાળા નિગ્રન્થ સાધુ ‘પાળન યા મૂળિ વા' પ્રાણીને તથા ભુતેને ‘ઝીયારૂં વા સત્તારૂં વા' જીવને કે સવાને મિક્ષ્નિગ્ન વા” મારશે. અને ‘નાવ વિઘ્ન વા' યાવત્ ભૂમિ પર પ્રાણિયાને મારવા માટે એકઠા શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૫૬

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393