Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 356
________________ કેશાને ‘દ્વીરોથસાળાં સારૂં' હુ. ક્ષીરસાગરમાં મૂકી આવુ એ પ્રમાણે દેવેન્દ્ર દેવરાજ શકે ભગવાન શ્રીમહાવીર સ્વામીને પેાતાના જીત વ્યવહારથી પૂછીને એ ભગવાનના મસ્તકના પાંચમુષ્ઠિ લેાચ કરેલ કેશોને ક્ષીરસાગરમાં જઇને મૂકી આવ્યા ‘તોળ સમને મળત્રં મહારે' તે પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ જ્ઞાવ હોય ત્તિા' યાવત્ જમણા હાથથી જમણી માનુના અને ડાખા હાથથી ડાભી ભાજીના કેશોનું લંચન કર્યાં પછી મઢાળ નમુક્કાર રે.' સિદ્ધોને નમસ્કાર કર્યાં અને ‘નમુક્કાર રેત્તા સિદ્ધોને નમસ્કાર કરીને ‘સત્યં મે બાળિજ્ઞાનમંતિ દ્રઢુ હું આજથી કોઈ પણ પ્રકારના ન કરવા ચેગ્ય પાપ કર્મો કયારેય પણ કરીશ નહીં” આ રીતની પ્રતિજ્ઞા કરીને ‘સામાë વૃત્તિ વિજ્ઞ' સામાયિક અર્થાત્ સમભાવ સાધનારૂપ ચારિત્ર અર્થાત્ સાધુચર્યાને સ્વીકાર કર્યાં અને હિલ્સ' સમભાવ સાધનરૂપ ચારિત્રને સ્વીકાર કરીને ફેવર્નમંચ મનુસિંધ' સઘળા દેવેની અને મનુષ્યની પરિષદાને ‘ત્રાહિ વિત્તપિત્તમૂયમિત્ર વેરૂ' ચિત્રામણપર ચિત્રેલ ચિત્રની જેમ આશ્ચર્ય યુક્ત કર્યાં. એટલે કે ભગવાન શ્રીમહાવીર સ્વામીને દીક્ષા ધારણ કરતા જોઇને બધા દેવગણા અને મનુષ્ય ગણે! આશ્ચર્યાન્વિત થઈને ચિત્રમાં ચિત્રેલ ચિત્રજેવા સ્તબ્ધ થઈ ગયા, હવે ભગવાન શ્રીમહાવીર સ્વામીના દીક્ષા ગ્રહણુરૂપ સ મયિક અર્થાત્ સમભાવ સાધનારૂપ ચારિત્રની પ્રાપ્તિના હર્ષોંને એ લૈક દ્વારા વ્યક્ત કરે છે'दिव्वो मणुस्सघोसो, तुरिअ निनाओय सक्कवयणेणं' खिप्पामेव नीलुक्को, जाहे पडिवज्जइ चरितं ||१|| पडिव जित्तु चरितं अहोनिसं सव्वपाणभूयहियं, साहद्दुलोमपुलया, सव्वे देवा निसामिति ||२|| ભગવાન્ શ્રીમહાવીર સ્વામીના દીક્ષાગ્રહણ કાળમાં દિવ્ય અર્થાત્ દેવાના શબ્દ અને મનુષ્ય ઘાષ અર્થાત્ મનુષ્યેાના શબ્દે અને તુર્યાદિના ના અર્થાત્ વાઘવિશેના શબ્દો દેવેન્દ્રદેવરાજ શશ્નની આજ્ઞાથી એકદમ રોકાઇ ગયા. એટલે કે જે સમયે ભગવાન્ શ્રીમહાવીર સ્વામી સામાયિક ચારિત્રરૂપ દીક્ષા ગ્રહણ કરતા હતા એ સમયે શકની આજ્ઞાથી દેવે અને મનુષ્યના કાલાહુલના શબ્દો બંધ થઈ ગયા. અર્થાત્ દેવાએ અને મનુષ્યએ ભગવાન્ શ્રીમહાવીરસ્વામીના દીક્ષાગ્રહણ સમયે પેતાના કાલાહલ કારક શબ્દે અંધ કરી દીધા અને ભગવાન્ શ્રીમહાવીર સ્વામીએ દીક્ષા ધારણ કર્યાં પછી દિન રાત બધા સમયે ખધામૃત અને પ્રાણિયાના હિત કરવામાં તત્પર થઈને સયમધમની આરાધનાકરવામાં તત્પર થઈ ગયા અર્થાત્ ભગવાન શ્રીમહાવીરસ્વામી દીક્ષાગ્રહણ કરીને સઘળા પ્રાણિયાના કલ્યાણ માટે સતત વિશુદ્ધ સંયમના પાલનમાં જાગૃત રહેવા લાગ્યા અને બધા દેવા હુના પ્રકથી રેશમાંચિત થઇને ભગવાન્ શ્રીમહાવીર સ્વામીના દીક્ષાગ્રહણને જાણીને અત્યંત પ્રસન્ન થયા. એટલે કે ભગવાન શ્રીમહાવીર રામીના દીક્ષાગ્રહણુને સાંભળીને આનદને લઈને માંચિત થઈને પ્રસન્ન થયા. હવે ભગવાન શ્રીમહાવીર સ્વામીને મનઃપવજ્ઞાનાત્પત્તિનું નિરૂપણ કરવામાં આવે છે.-તત્રો હું સમસ્ત માવો મહાવીરસ' તે પછી અર્થાત્ ભગવાન શ્રીમહુવીર સ્વામીએ દીક્ષા ગ્રહણ કર્યા પછી ‘ત્તામાચ’સામાયિક-આધ્યાત્મિક સમભાવ સાધનારૂપ અને સમિય વૃત્તિ યિનસ્' ક્ષાયેાપશમિક-ક્ષયે પશમભાવાપન્ન દીક્ષા ગ્રહણુરૂપ ચારિત્રને શો શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૪૫

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393