Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૈમાનિક દે ત્યાં આવીને બળેવ ઉત્તરáત્તિવરપુરëનિવે' જે ભૂમિમાં એટલે કે પૃથ્વીના જે ભાગમાં ઉત્તર દિશાના ક્ષત્રીય વંશના રાજાઓના નિવાસ સ્થાનરૂપ કુડપુર નામનું ઉપનગર હતું તેને વાછંતિ એ ભૂમિ ભાગ તરફ આવ્યા. અને “ઉત્તરચિહપુરસંનિવેસણ' ઉત્તર દિશા તરફના ક્ષત્રિય રાજાઓના નિવાસસ્થાનરૂપ કુડપુર નામના સંનિવેશ અર્થાત્ ઉપનગરના ઉત્તરપુરિઝમે વસીમ ઉત્તર પશ્ચિમ દિગૃભાગ એટલે કે વાયવ્ય ખૂણામાં તેને #
ત્તિળ ગોવચા’ ત્વરાથી અર્થાત્ અત્યંત શીધ્રગતિથી અને અત્યંત ત્વરા એટલે કે અત્યંત વેગપૂર્વક અવ૫તન કરીને આવી ગયા. “સોળ સ વિશે તેવા અવપતન કરીને આવી ગયા પછી દેવેન્દ્ર દેવરાજ શક “નિરં ળિયં જ્ઞાનવિમા વેત્તા ધીમે ધીમે યાન વિમાનને સ્થાપિત કરીને “ળિયં શિવં ગાળવિમાનામો પદવોર એટલે ધીમે ધીમે યાન વિમાનથી ભૂમી પર ઉતર્યા. (gવોદિત્તા વિમાનમાંથી નીચે ઉતરીને “ળિયં સળિયું હતમામ ધરે ધીરે એકાન્તમાં અર્થાત્ જનસંપર્ક રહિત અકાંત સ્થાનમાં ચાલ્યા ગયા. અને “giાંતમતમત્તા' એ ભવનપતિ વાનયંતર વૈમાનિક દેવે એકાંત નિર્જન સ્થાનમાં જઈને “વેuિri સમુઘાઘળે મોળ અત્યંત વિશાળ વૈક્રિય સમુઘાતથી પ્રસ્ફોટ કરે છે. અર્થાત્ એક અત્યંત માટે ક્રિય સમુદૂધાત કર્યો અને “તમોત્તા ” વૈકિય સમુદ્રઘાત કરીને “giાં મહું એક અત્યંત વિશાળ “રાથTમિત્તિત્તિ અનેક પ્રકારના મણિયે અને કનકના ભક્તિચિત્ર અર્થાત્ અત્યંત માટે એક અનેક પ્રકારના મરક્ત વિગેરે મણિયે અને સુવર્ણ કનક તથા અનેક પ્રકારના રત્ન અને હીરાથી મઢેલ ચિત્રવિચિત્ર ચિત્રોથી દિવાલેથી યુક્ત “સુમ ઘાક તવ શુભ મંગલમય ચારૂ રમણીય અને કાંતરૂપવાળું અર્થાત્ અત્યંત કમનીય “વછચં વિવરૂ દેવાદક અર્થાતુ વિશેષ પ્રકારને મંડપ વૈક્રિય સમુદઘાતથી તૈયાર કર્યો. એટલે કે ભવનપતિ વાનચંતર અને જ્યોતિષ્ક દેવેએ પિતાની દિવ્ય શક્તિથી કે જેને બનાવેલ હોય તેને વેકિય સમુદુઘાત કહે છે. તેનાથી અનેક પ્રકારના રત્નાદિથી જડેલ ચિત્રવિચિત્ર ભીતવાળા એક અત્યંત વિલક્ષણ પ્રકારના દેવછંદ એટલે કે મંડપ વિશેષનું નિર્માણ કર્યું. ‘તરૂ of વજીરા” એ ઉક્રિય સમુદ્રઘાત ક્રિયાથી તૈયાર કરેલ દેવછંદ એટલે કે મંડપ વિશેષના “વદુમકાનમા” બહુ મધ્ય ભાગમાં અર્થાતું, વચલા ભાગમાં “gi મહું સાચવીઢ” એક મહાન અત્યંત વિશાળ સપાદપીઠ અર્થાત્ પગ રાખવાનું પીઠ (બાજોઠ) અને “નાણામળિT+મત્તેજિત્ત” અનેક પ્રકારના પદ્ય રાગમણિ, મરકતમણિ, ઈન્દ્રનીલમણી વિગેરેથી તથા કનક સુવર્ણ હિરણ્ય રજત હીરા વિગેરે રત્નોથી જડેલ ચિત્રવિચિત્ર રચના યુકત અને “તુમ રાક તવં” શુભ અત્યંત મંગલમય અત્યંત રમણીય અને કમનીય રૂપવાળા “શીદાણાં વિષaz' સિંહાસનની વિકવણા કરી. એટલે કે ભવનપતિ વાનગૅતર તિષિક વિગેરે વૈમાનિક દેવેએ વૈક્રિય સમુદ્દઘાતથી અર્થાત્ દિવ્યશક્તિથી અનેક પ્રકારના રત્ન વિગેરેથી મઢેલ અને ચિત્રવિચિત્રરૂપથી ચમકતા એવા એ વિલક્ષણ મંડપની વચમાં દિવ્ય સિંહાસનનું નિર્માણ કર્યું. અને “વીઠ્ઠાળ વિવિજ્ઞા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૩૬