Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 348
________________ . નાના મિણું રત્ન કનક સુવર્ણાદિથી યુક્ત દિવ્ય સિ ંહાસનની વિધ્રુવ ણા કરીને અર્થાત્ વૈક્રિય સમ્રુદ્ધાત દ્વારા સિ ંહ્રાસન બનાવીને એળેવ સમળે મળવ મહાવીરે તેળેવ વાળ' જે દિશામાં શ્રમણ ભગવાન શ્રીમહાવીર સ્વામી બિરાજ્યા હતા એ દિશા તરફ આવ્યા. અને ‘તેળેવ ત્રાપછિન્ના' અને ત્યાં આવીને એ ભવનપતિ વાનન્ય તર જન્મ્યાતિષ્ક અને વૈમાનિક દેવાએ *સમળ માવ, મહાવીર'. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને તિવ્રુત્તો બચાળિયાદ્દીન દરેફ ’ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી. અર્થાત્ ત્રણવાર ભગવાન શ્રી મહાવીર સ્વામીની ચારે માજી ફરીતે પ્રદક્ષિા કરી. અને ‘આચાહ્નિાં પાળિ રેત્તા' ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરીને સમગ માત્રં મહાવીર શ્રમણ ભગવાન વમાન શ્રીમહાવીર સ્વામીને ‘વરૂ તમન્ન’ વંદના અને નમસ્કાર કર્યાં, એટલે કે ભગવાન્ મહાવીર સ્વામી ને પ્રણિપાત પૂર્ણાંક વંદન અને નમસ્કાર કર્યો. અને ‘વંત્તા નર્મનિત્તા’વદન નમસ્કાર કરીને ‘સમળ મનવ મહાવીર’ શ્રમણુ ભગવાન્ વમાન શ્રીમહાવીર સ્વામીને ‘નાચ’ ગ્રહણ કરીને અર્થાત પકડીને લેળવ ફેર્જી જે દિશામાં અર્થાત્ જે ભૂમિભાગમાં દેવચ્છંદ અર્થાત્ વૈકિય સમુદ્ઘાતથી ઉત્પન્ન કરેલ અને અનેક પ્રકારના રત્નાદિ મણિયે અને કનક સુવર્ણ હિરણ્ય રજત હીરા વિગેરેથી જડેલ ચિત્ર વિચિત્ર દિવ્ય મંડપ વિશેષ શે।ભતા હતા તેનેવવાનજી' એ દિશા તરફ અર્થાત્ એ ભૂભાગમાં એ ભવનપતિ, વાનભ્યંતર વૈમાનિક દેવા આવ્યા એટલે કે મહાવીર પ્રભુને ઉઠાવીને એ ભવનપતિ વાનવ્યતર વિગેરે વૈમાનિક ધ્રુવે પૂર્વોક્ત વક્રિય સમુદૂઘાતી બનાવેલ મંડપમાં શ્રદ્ધાભક્તિ પૂર્વક લઈ ગયા. અને ધીરે ધીરે ભગવાન શ્રીમહાવીર સ્વામીને એ મંડપમાં લઈ જઈને ‘અળિયં સળિય પુસ્થામિમુદ્દે સૌદ્દાસળે નિલીચાવે,' ધીમે ધ†મે પૂર્વાભિમુખ ભગવાન શ્રીમહાવીર સ્વામીને પૂર્વોક્ત અનેકપ્રકારના મણિરત્નાદિથી બનાવેલ અત્યંત ચિત્રવિચિત્ર શાભાવાળા સિંહ્રાસન પર બેસાર્યા, અર્થાત્ એ ભવનપતિ વાનગૃતર યેતિષિક અને વૈમાનિક દેવેએ એપૂર્વોક્ત મણિરત્ન દિથી જડેલ સિ’હાસન ઉપર ભગવાન શ્રીમહાવીર સ્વામીને બેસાર્યાં અને ‘ળિય યિ નિરી ચાવિત્ત' ધીરે ધીરે એ પૂર્વીક્ત પ્રકારના સિંહાસન પર બેસારીને ‘સચવાયફ્સાને દુ તિસ્ફેહિં મંગે' શતપાક સહસ્રપાક વાળાતેલેથી એટલે કે શતમૂળી સહસ્રમૂળી વિગેરે ઔષધિ વિશેષનાચેથી તૈયાર કરવામાં આવેલ શતપાર્ક સહસ્રપાક નામથી પ્રસિદ્ધ તેલેથી અભ્ય ́જન કરાવ્યું. એટલે કે એ ભવનપતિ, વાનગૂતર, યેતિષિક વૈમાનિક દેવાએ ભગવાન શ્રીમહાવીર સ્વામીને એ પૂર્વોક્ત વૈક્રિય સમુદ્ઘાતથી તૈયાર કરેલ દિવ્ય સિંહાસનની ઉપર પૂર્વાભિમુખ કરીને એન્નાડેલ શ્રીમહાવીર સ્વાઔને શતપાક અને સહસ્ત્રપાકવાળા પ્રસિદ્ધ તેલેાર્થી અભ્યંજન કરીને અર્થાત્ ભગવાન્ મહાવીર સ્વામીના શરીરમાં તેલ લગાવ્યું અને ‘અદમનન કરેત્તા” તેલથી માલીશ કરીને નવાસાદ્દેિ રોજેૐ' ગધકષાયથી એટલે કે સુગંધ વાળા દ્રયૈાથી ઉદ્ભન કર્યું અને કોહિન્ના' ગાંધકષાયાથી અર્થાત્ સુગન્ધિત દ્રબ્યાથી ઉદ્દન કરીને મુદ્દોળ મનાવે’શુદ્ધ પાણીથી સ્નાન કરાવ્યુ. અને ‘મુદ્દો સુનું મજ્ઞવિત્તા ભગવાન શ્રીમહાવીર સ્વામીને અત્યંત પવિત્ર શુદ્ધોદકથી સ્નાનકરાવીને નન્ન ળ મૂત્યું સચસામ્ભેળ' જે ગેરાચન ચંદન અર્થાત્ ગારોચન રક્તચંદનનું મૂલ્ય શ્રી આચારાંગ સૂત્ર : ૪ ३३७

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393