Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુકુટ રત્નમાળા અર્થાત્ કઢેરો તથા માથાનો મુગટ તથા પદ્મરણમણિ ઈંદ્રનીલમણી મરકત મણિ, વિગેરે મણિયાથી જડેલ માળા ભગવાનના ગળામાં એ ભવનપત્યાદ્વિ દેવાએ તથા દેવેન્દ્ર દેવરાજ ઇંદ્રે પહેરાવ્યા. તથા વિધાવિજ્ઞા’ દેવેન્દ્ર દેવરાજ ઇંદ્રે ભગવાન શ્રી મહાવીર સ્વામીના ગળામાં અનેક પ્રકારની વિશિષ્ટ શૈાભા સંપન્ન માળા પહેરાવીને ‘થિમ વેઢિનપુમિસયામેળ મત્સ્યેન' ગ્રથિમ, વષ્ટિમ, પૂરિમ અને સાતિમ એ ચાર પ્રકારના પુષ્પથી બનાવેલી માળાએથી ‘કમિત્ર’કલ્પવૃક્ષ સરખા ભગવાન શ્રી મહાવીર સ્વામીને ‘સમરું રે' અલ’કૃત કર્યાં. અને ‘સમરુંત્તિ’એ પ્રમાણે ભગવાન શ્રીમહા વીર સ્વામીને સમલંકૃત કરીને એ દેવેન્દ્ર દેવરાજ ઇંદ્ર અથવા ભવનપતિ વાનભ્ય તર ચેતિષિક વૈમાનિક વેછે. યો* વિ ના વૈવિયસમુવાળ સમોર્ળરૂ' બીજી વખત પણ મહાન વૈક્રિય સમુદ્ઘાત કર્યાં ‘સમોનિન્ના' વૈક્રિય સમુદ્ઘાત કરીને ‘ાં મદં ચંદ્રવદ સિનિય' એક મહાન ચદ્રપ્રભા નામની શિખિકા પાલખી કે જે ‘સસાદિનિય’વિશ્વવંતિ હજાર પુરૂષા દ્વારા લઈ જવાય તેવી પાલખી વૈક્રિય સમુાતથી બનાવી. તથા તે પાલખી અનેક પ્રકારના ચિત્રોથી ચિત્રલી હતી તેં ના' જેમ કે- ફામિન-સમનરમવિદ્વાનર' ઇહામૂળ અર્થાત્ ઘેટા અને બળદ ઘેાડા, મનુષ્ય, મઘર, તથા પક્ષી પોપટ મેના મયૂર વિગેરે પક્ષી તથા વાનર તથા ‘યુગલમવનલટુચૂંટણી૬' હાથી તથા રૂરૂ એટલે કે કાબર ચિત્ર મૃગ શરભ નામનું આઠ પગવાળૂ પશુ વિશેષ તથા ચમરી ગાય જેના પુંછડાએના વાળેથી ચામરા અને છે તેવી ગાય તથા શાલ નામના એક જાતને સિંહ તથા સામાન્ય સિંહ વળરુચત્તિપિત્ત' તથા વનલતા અર્થાત્ અનેક પ્રકારની વનલતાના ચિત્રાથી વિચિત્ર એવી એ શિખિકા પાલખીને શક્રાદિ દેવેએ વૈક્રિય સમુદ્દાત ક્રિયાથી અનાવી અને તે પાલખી વિજ્ઞામિદુળનુયñતોનુä' વિશ્વધર નામના ગધ વિશેષ તથા મિથુનયુગલ અર્થાત્ સ્ત્રી પુરૂષના જોડકાવાળા ચિત્રાથી તથા યંત્ર વિશેષના ચેાગ યુગલથી પણ યુક્ત હતી. તથા ‘ટ્વીલદŔમાહિળીય' સૂર્યના હજાર કિગ્ણાવાળી હતી. તથા ‘વ્રુત્તિવિચં” સૂનિરૂપિત સમ્યક્ પ્રકારથી જોવા લાયક હતી. તથા ‘મિમિ ચિતરવાલદ્Çહિયં' મિસમિસ તરૂપક સહસ્ર કલિત અર્થાત્ પ્રદીપ્ત પ્રકાશમાનરૂપ સહસ્ર અર્થાત્ હજારો પ્રકાશમાન રૂપથી પણ એ શિબિકા યુક્ત હતી. તથા રૂ×િ મિસમા મિમિક્ષમા' ઈષદ્ ભિસમાન અર્થાત્ કંઇક ઢેઢીપ્યમાન તથા ભિ સમાન અર્થાત અત્યંત દૈદીપ્યમાન હતી તથા ‘નવુોચળહેસ' આંખોથી પણ ન દેખી શકાય તેવા તેજથી તે પાલખી યુક્ત હતી. તથા ‘મુત્તમુત્તાનાસંતરોવિચ' મુક્ત ફળ (મેતી) તથા મુક્તાજાળોથી પણ તે શિબિકા યુક્ત હતી. એ રીતની અર્થાત્ ઇહામૃગાદિના ચિત્રાથી ચિતરેલી ઉપરાક્ત એ શિખિકા ઇંદ્રાદિ દેવાએ વૈક્રિય સમુદ્દાત ક્રિયા દ્વારા તૈયાર કરી. તથા સુવણૅ મય અલંકારેથી તથા પ્રાલ'. એવા મેતીના હારેાથી તથા હાર અહાર વિગેરે આભૂષણાથી પણ તે શિબિકાને શણુગારવાર્થી તે ઘણી જ સુશેાલિત હતી. તથા તે શિખિકાને અનેક પ્રકારના મીચેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૯