Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થાત કીમત એક લાખ સોના મહોર હતી 'રિપોતિત્તિ જો પાgિgi” એ પ્રકારના વિપટેલની સરખા તીતે અર્થાત્ કડવા અને સાધિક અર્થાત એકલાખ સોના મહોરોથી વધારે કીમતવાળા “રીતે જોતી રત્તi મજુઢિપુરૂ તથા અત્યંત શીતળ ગશીર્ષ રક્તચંદનથી અનુક્ષેપ કર્યો. અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામીને એ ઉંચા પ્રકારનું કીમતી ચંદન લગાવ્યું, તથા “શુક્રપિત્તા” એ ગોશષ રક્તચંદન લગાવીને “હિં રિસાવાચવો' ઈષ નિશ્વાસવાતવાહ્ય અર્થાત લેશમાત્ર નિશ્વાસઘાત અર્થાત જરાસરખા પવનથી ઉડાવીશકાય તેવા અને “ઘરનાદૃgr’ વિશેષ પ્રકારનાનગર અને પત્તનમાં બનાવેલ તથા પ્રસિદ્ધ તથા “પુસ્ત્રના સંસિયે અત્યંત નિપુણ એવા કારીગરોએ વખાણેલ તથા “બસ ઢાઢાપેઢાં” ઘોડાના મોઢાની લાળ (ફીણ) ના જેવું અત્યંત ધળું અને મને હર “ચાંશિવ જaફચંત' તથા કાચાર્ય અર્થાત્ શિપ વિદ્યામાં કુશળ અત્યંત ચોગ્ય એવા અત્યંત ગ્ય એવા વિદ્વાને દ્વારા ગૂંથેલા સેનાના સૂત્રના છેડાવાળા તથા “દંઢજai” હિંસ જેવા સફેદ અર્થાત્ અત્યંત સફેદ વર્ણવાળા “ઘદૃગુચરું નિયંસવે બે સુંદર પટ્ટવસ્ત્રો અર્થાત્ અત્યંત સ્વચ્છ અને સેનાના દોરાના છેડાવાળા બે વસ્ત્રો ભગવાનને પહેરાવ્યા, એટલે કે ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિક દેવેએ તથા દેવેન્દ્ર દેવરાજ ઈદ્ર વીતરાગ ભગવાન્ શ્રી મહાવીર સ્વામીને સિંહાસન પર બેસારીને અત્યંત નિર્મળ પાણીથી નવરાવીને ગોરેચન રક્ત ચંદનને લેપ કરીને અત્યંત સૂકમ અને સ્વચ્છ વેત બે વસ્ત્ર પહેરાવ્યા, “નિયંસાવિત્તા અને એ સ્વછ શ્વેત બે વસ્ત્ર પહેરાવીને “દુરં સદ્ધરં કહ્યું ગળામાં હાર અર્થાત્ અઢાર સેરવાળે સોનાને નથી મઢેલ હાર પહેરાવ્ય, તથા અર્ધ હાર એટલે કે-નવ સરવાળે અર્ધહાર છાતિ પર લટકે તે રીતને સેના અને રત્નથી યુક્ત એ નાને હાર ભગવાનને પહેરાવે. તથા નેવલ્ય નેપથ્ય અર્થાત સુંદર પ્રકારના વેષભૂષાથી પણ ભગવાનને સજજીત કર્યા. તથા “gricવઢિ પારુંagā' એકાવેલી અર્થાત્ એક સરવાળો હાર પહેરાવ્યો તથા “” પ્રાલંબ સુત્ર અર્થાત્ કાનમાં લટકતા ઝુમખા વાળા કાનના આભૂષણુ ભગવાનને પહેરાવ્યા. તથા “પટ્ટમરચામારાવ ગાવિંધાવે? પટ્ટ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૮