Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અધ્યયનમાં પણ અતિદેશ કરવા માટે સૂત્રકાર કહે છે. ‘સેસું તં ચેવ’ શેષ અર્થાત્ પાદપ્રમા જ્જન ક્રિયાથી ખાકીની બધીજ પરસ્પરના પગેાના સંવાહન, પરિમઈન સસ્પેન રજન પ્રક્ષણ અભ્યજન અને ઉર્દૂ તન ઉદ્ભવલન તથા પ્રક્ષાલન વિલેપન-સંધૂપન–વિશે ધન અને કાયપ્રમા”નાદિ ક્રિયાઓનું પણ મનથી આસ્વાદન કરવું નહીં'. અર્થાત્ મનથી પરસ્પરના પાદસ’વાહનાદિ ક્રિયાની અભિલાષા કરવી નહીં. તેમજ વચનથી પણુ એ પારસ્પરિક ક્રિયાઓનું અનુમેદન કરવુ નહી. તથા કાયથી પણ એ પારસ્પરિક ક્રિયા એનુ સમર્થાંન કરવું નહીં. કેમકે ઉક્ત પ્રકારથી આ સઘળી પારસ્પરિક ક્રિયાએ પાપકર્મીત્પાદક હાવાની સંયમવિરાધક માનવામાં આવેલ છે, તેથી આ ઉપાક્ત પરસ્પર પાદસઁવાડનાદિ ક્રિયાએ કરવા તન મન અને વચનથી પ્રેરણા કરવી નહીં. કેમ કે-તે માટે પ્રેરણા કે અનુમતિ આપવાથી સંયમની વિરાધના થાય છે અને ઉક્ત પ્રકારે આ સઘળી પારસ્પરિક ક્રિયાએ કખ ધનાના કારણ રૂપમાન વામાં આવે છે. તેથી ક બંધનાથી છૂટવા માટે દીક્ષા ધારણ કરવાવાળા સ્થવિર કલ્પિક સાધુએ અન્યાન્ય દ્વારા પાદસંવાહન વગેરે ક્રિયાએ કરવા પ્રેરણા કરવી નહીં, આ ઉપરોક્ત કથનથી એ સિદ્ધ થાય છે કે સ્થવિર કલ્પિક સાધુઓએ પરસ્પરમાં પણ પગાની જેમ શરીરાના પણ માન–સ વાહન-પરિમર્દન સસ્પેન રંજન-સ્ક્રાણુ અભ્યંજન-ઉન-ઉદ્ભવલન પ્રક્ષાલન વિલેપન સંધૂપન-નિહ રણ-વિશેાધન અને પ્રમાનાદિ ક્રિયાઓનુ` મન વચન અને કાયાથી અનુમોદન કે સમ`ન કરવું નહીં,
હવે ચૌક્રમા અધ્યયનના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે. હવે લહુ તન્ન મિક્લુમ્સ મિલુળી‚ થા સામત્તિä' આજ અર્થાત્ પરસ્પરના પગ વિગેરેના પ્રમાજનાદિક્રિયાઓના નિષેધ રૂપ સયમનુ' પાલન કરવું એજ એ સ્થવિર કલ્પિક સાધુ અને સાધ્વીનું સામગ્રય અર્થાત સંપૂર્ણ આચાર સમજવા, ‘જ્ઞ' સવદ્નેહિં સમિ સહિર્ સંચા લક્જ્ઞપ્તિ' જેને સર્વાથી અર્થાત્ સમ્યક્ જ્ઞાન સમ્યક્ દન અને સમ્યક્ ચારિત્રથી તથા પાંચ સમિતિયા અને ત્રણ ગુપ્તિયેથી યુક્ત થઈને સદા સદાયતનાપૂર્વક પાલન કરવું જોઈએ. આ પ્રમાણે વીતરાગ મહાવીર પ્રભુશ્રીએ ગૌતમાદિ ગણુધરાને ઉપદેશ આપેલ છે, તેથી હું સુધર્માસ્વામી પણ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાનુસાર જ કહું છું. એ ભાવથી કહે છે. 'ત્તિનેમિ' શ્રૃતિ અર્થાત્ ઉપરોક્ત ચૌદમા અયનની વક્તન્યતા મે" કહેલ છે. અર્થાત્ સુધર્માંસ્વામીએ સઘળા ગણધરાને તથા શ્રાવકને કહેલ છે. આ ચૌદમુ સપૈક અધ્યયન સમાપ્ત થયું. તથા ખીજી ચૂલા પણ સમાપ્ત થઈ. ા સૂ૦૧-૧૪-૨
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૨૦