Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્વરે વા' નાના નગરમાં અથવા વૅત્તે વા' ક્ષેત્રમાં અથવા ‘મને વા મડમ-નાના ગામમાં અથવા ‘રોળમુદ્દે વા દ્રોણુમુખ નાની ઝુંપડીમાં ‘નાવ આશરે વા' અગર યાવત્ પત્તન-ન.ની વસ્તીમાં અથવા આકાર-ખાણમાં અથવા ‘રાયજ્ઞાગિત્તિ વ’રાજધાનીમા 'સંતેડ્યુલ મિક્લુમ્સ' અથવા આ પૂર્વોક્ત ગામ નગર વિગેરેમાં કઇ એક સાધુને પુરે સંધુયા' પહેલાના પરિચિત માતા પિતા ભાઇ અધુ વિગેરે અથવા 'પત્ત્તાસંણુચા વા' પછીથી પરિચિત થયેલ સાસુ, સસરા, સાળા વિગેરે ‘વિત્તિ' રહે છે તું ગદ્દા જેમ કે શા)• વજ્ર વા' તે સંબંધિયામાં કોઇ પરિચિત શ્રાવક ગૃહસ્થ હાય અથવા ‘હાવર્ મારિયા વા’ ગૃહપતિના પત્ની હાય ‘નહાવર્ મનિળિયા' ગૃહસ્થ શ્રાવકની બહેન હેાય અથવા ‘જ્ઞાાવરૂ પુત્તે વા‘ ગૃહસ્થના પુત્ર હેાય અથવા વિડ્ ધ્રૂવ વા' ગૃહસ્થની પુર્વી પૂર્વ પરિચિત હાય અથવા ‘મુદ્દા વ' ગૃહસ્થની પુત્રવધૂ પૂર્વ પરિચિત હાય અથવા ‘નાવ' યાવત્ દાસ, દાસી, નાકર નેકરાણી પૂ યા પશ્ચાત્ પરિચિત હાઇ શકે છે. ‘તદ્વારાર્ વુદ્દાTM” આવા પ્રકારના પૂર્વ પરિચિત પિત્રાદિકના ઘરમાં અથવા પશ્ચાત્ પરિચિત શ્વસુર વિગેરેના ઘરમાં ‘નો પુત્ત્રામે’ ભિક્ષા ગ્રહેણુ કર્યા પહેલા ‘મત્તા વા વાળાણુ 'આહાર માટે અથવા પાનને માટે નો નિશ્ર્વમિજ્ઞ યા વિસેષ્ન વા' પ્રવેશ કરવા નહી તેમજ ભિક્ષા લઈને ત્યાંથી નીકળવું પણ નહીં. અર્થાત્ સાધુ કે સાધ્વી આહાર મેળવવા માટે અથવા પાન મેળવવા માટે પણ પૂર્વ પરિચિત એવા પિતા, કાકા, વિગેરેના ઘામાં તેમજ પશ્ચાત્ પરિચિત સસરા, સાળા વિગેરેના ઘરામાં જવું નહી' તેમજ ભિક્ષા લઈને નીકળવું પણ નહી. કેમ કે-‘વજ્રીવ્રૂયા' કેવળજ્ઞાની એવા વીતરાગ ભગવાન મહાવીર પ્રભુ ઉપદેશ આપે છે કે ‘અચળમેય” પૂર્વ પરિચિત કે પશ્ચાત્ પરિચિત સંબ ંધીયાના ઘેરથી આહાર પાણી કરવું' તે કાઁગમનનું દ્વાર છે. કેમ કે પુરા પેદા’ભિક્ષા લેતા પહેલાં જ સાધુને જોઇને સાધુના સખધીયે ‘તસ્સું પોસ્રટ્ટા’ ભિક્ષા આપવા માટે અર્થાત્ અશનાદિ આહાર આપવા માટે ‘બસનું વા પાળવા ધામ વા સામ વા' અશન પાન ખામિ અને સ્વાદિમ ચતુર્વિધ આહારને ખનાવવા જ્ઞિ વા' વાસણ વિગેરે સાધના ને એકઠા કરશે અને ‘વર્ણાન્ન વ’અશનાદિ તૈયાર કરશે. આ રીતના આરંભ સમારભ સાધુ કે સાધ્વીને માટે ચેગ્ય કહેવાતા નથી. કેમ કે−‘અદ્ મિત્રવૃળ પુષ્ત્રો ટ્ઠિા વર્ળા' સાધુ સાર્કવીને સચમ પાલન કરવા માટે ભગવાન્ તીર્થંકરે પહેલેથી જ ઉપદેશ આવેલ છે કે-‘ળો તરૂવ્ નારાË છુટારૂં” એવા પ્રકારના પૂર્વ કે પશ્ચાત્ પરિચિતાના ઘરમાં ‘વુન્નામેવ’ પડ઼ેલેથી ખખર મેળવીને ‘મત્તાર વા વાળા" વા' આહાર લેવા માટે કે પાણી આદિ લેવા માટે. વિસ નવા નિવૃમિઘ્ન વા' જવુ. કે ત્યાંથી બહાર આવવું નહી', 'પવિત્તત્તા' જો ભૂલથી પ્રવેશ કરી લીધા હાય તેા ‘નિલમિત્ત' ત્યાંથી બહાર નીકળીને તે સાધુ કે સાધ્વીએ ‘લે તમાચ’ પિતા વિગેરેના ઘરમાંથી લીધેલ અશનાદિને જાણીને ‘વાંસ –
શ્રી આચારાંગ સૂત્ર : ૪
७०