Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 290
________________ આ સ્થડિલભૂમિ વરસ વા’ નાની નાની ડાળયુક્ત અનેક પ્રકારના શાકવાળા સ્થાનની પાસે છે. “જાવચંસિ વા’ શાકભાજીની વડવાળા સ્થાનમાં છે, અથવા “મૃતાવચંસિ વા' કપિત્થ નામના વનસ્પતિ વિશેષ વાળા સ્થાનમાં છે અથવા “અન્નચર િવ તહૃધ્વજવંતિ પંક્ષિત્તિ આના સિવાય આના જેવા અન્ય સ્થાનમાં અર્થાત્ શાકપ્રધાન સ્થાનમાં નો ઉદઘાપાસવાં વોણિજ્ઞિા ’ મલમૂત્રને ત્યાગ કરવો નહી, - હવે શણ વિગેરેના વનેના સબંધવાળી સ્પંડિત ભૂમીમાં સાધુ કે સાધ્વીને મલમૂત્રના ત્યાગનો નિષેધ કરતાં સૂત્રકાર કહે છે-“હે મિજવ વા fમવુળી વા તે સંયમશીલ સાધુ અને સાધ્વી રે જુન ચંદિરું કાળજા જે સ્થડિલભૂમીને એવા પ્રકારથી જાણે કે દેખલે કે આ ઈંડિલભૂમીની પાસે “બાવળસિ વા’ અશનવન અર્થાત્ બીજક નામની વનસ્પતિનું વન છે અથવા “સળવળતિ વા’ શણનું વન છે. અથવા “ધરૂવૉસિ વા’ ધાતકી નામના વૃક્ષ વિશેષનું વન છે. અથવા “શરૂamતિ વા' કેતકી અર્થાત કેવડાનું વન છે, અથવા ભંવરગંજીર વા” આંબાનું વન છે. અથવા “જોવાંસિ વા’ અશોક નામના વૃક્ષેનું વન છે. અથવા ‘નાવíહિં' વા’ નાગકેસરનું વન છે. અથવા “નાવMતિ રા’ પુનાગ કેસરનું વન છે. અથવા “ગુરાવળfસ વા’ ચુલક નામના વૃક્ષ વિશેષનું વન છે. “અન્ના વા તqmતુ અંgિછે; “ોવેણુ' અથવા અન્ય પ્રકારના પત્ર વાળું વન છે. તેમ જાણે કે દેખે આવા પ્રકારના પત્ર કે “પુષવેષ્ણુ પુપિ અથવા “જોવે ફળ કે “વીગોવેર gબી અથવા “રિબોવેલું લીલેરીના સંબંધ વાળા વનની પાસેની ઘંડિલભૂમીમાં સાધુ કે સાધવી એ “નો ઉદવારપાસવળું વોમિક્લિા ’ મલમૂત્રનો ત્યાગ કરે નહીં કેમકે -આવા પ્રકારના કેતકી વિગેરેના પુષ્પાદિના સંબંધ વાળી થંડિલભૂમીમાં મલમૂત્રને ત્યાગ કરવાથી સંયમની વિરાધના થાય છે કેમકે–આવા પ્રકારના ફલ પુષ્પાદિ વિશેષના સંબંધ વાળા થંડિલમાં મલમૂત્રને ત્યાગ કરે નથી તેથી આ પ્રકારના આંબાના ઝાડના સંબંધ વાળ સ્થડિલમાં મલમત્ર ત્યાગ ન કરે. સૂ૦ ૨ ટકાથ-હવે સાધુ અને સાધ્વીએ મલમૂત્ર ત્યાગ કરવાને વિધિ સૂવકાર બતાવે છે.-રે મિત્ત્વ વા મિરિવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “સ પાચ લા’ પિતાના સ્થડિલ પાત્રને ‘પાચં વા’ અથવા બીજાના સ્થડિલ પાત્રને અર્થાત્ બીજા સાઘર્મિક સાધુના સ્પંડિલ પાત્રને “પાર્થ” ગ્રહણ કરીને અર્થાત્ તે મુનિએ પિતાના Úડિલ પત્રને અથવા બીજા સાધમિક સાધુના સ્પંડિલ પાત્રને લઈને “રે તમારા પ્રાંતમ એકાન્તમાં એટલે કે નિર્જન સ્થાનમાં ચાલ્યા જવું, અને “બનાવાયંસ મહંઢોયંતિ” તે અનાપાત અર્થાત્ જનાગમ રહિત એકાન્ત સ્થાનમાં તથા લેકે ન દેખે તેવા એકાંતસ્થાનમાં “ગg. શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨ ૭૯

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393