Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે સાધુમુનિ માહાત્માઓએ બીજા પ્રકારના વધ નદી સમુદ્ર વિગેરેના શબ્દોને ન સાંભળવા વિષે કથન કરે છે.
ટીકાર્થ–બરે મિઠુ પા મિસ્થળી ગા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી angarણું સાળિ સુળેટ્ટ જે વફ્ટમાણ રીતે એક એક શબ્દોને સાંભળે “તં જ્ઞા' જેમકે agrળ વા' વપ્રોના શબ્દોને અર્થાત્ કોટ કિટલા વિગેરેની અંદરના શબ્દોને અથવા વપ્ર અર્થાત્ ખેતરના ઘેરાવા કયારાથી ઉત્પન્ન થતા શબને અથવા “ત્રિાઉન વા' ખાઈથી ઉત્પન્ન થતા શબ્દોને અથવા “ઝાર સરળ વ’ યાવત કુલ્યમાંથી શતા શબ્દોને અર્થાત્ નાળી કે નાળામાંથી થતા શબ્દોને અથવા તળાવમાંથી ઉત્પન્ન થતા શબ્દોને અથવા “સારા વા' સરોવરે માંથી થતા શબ્દ ને અથવા રસપંતિવાળિ = અનેક લાઈનબદ્ધ સરોવરની પંક્તિમાં થતા શબ્દોને અથવા નહેરના શબ્દોને અથવા
નયરું તપાસારું વિવારૂં સાનિ’ આવા પ્રકારના અનેક રીતે ઉત્પન્ન થતા શબ્દને Urોયડયા” કાનેથી સાંભળવાની ઈચ્છાથી “નો મiધારિજ્ઞા મળrg' કેઈપણ બહારના સ્થાનમાં જવા માટે મનમાં સંકલ્પ કે વિચાર પણ કરે નહીં કેમકે આ પ્રકારના શબ્દોને સાંભળવાની આસક્તિ થવાથી સંયમની વિરાધના થાય છે તેથી કોઈ પણ જાતના શબ્દો સાંભળવા માટે જવું નહીં,
ફરીથી શબ્દોને ન સાંભળવા વિષે પ્રકારાન્તરથી કથન કરે છે.–“મિજણ વા fખવુળી વાં તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને રાધી લગાવેngયારું સારું મુળ જે વફ્યુમાણ રીતે એક એક શબ્દને સાંભળે “કદા’ જેમકે-“છાનિ વા’ કચ્છના શબ્દોને અર્થાત્ નદીથી ઘેરાયેલ વનમાંથી ઉત્પન્ન થતા શબ્દોને અથવા જૂના વા વૃક્ષોમાંથી થતા શબ્દને અથવા “rifવા’ સઘન વનમાં થતા શબ્દને અથવા વઘriળ વા’ વનમાં થતા શબ્દોને અથવા “વળતુમiળ વા’ વનની અંદરના પ્રાકાર અર્થાત્ જંગલના કિલામાં થતા શબ્દોને અથવા “gar ar' પર્વતમાં થતા શબ્દને અથવા “પવરકુviાશિ વા' પર્વતીય કિલ્લામાં થતા શબ્દોને અર્થાત્ પર્વતની ઉપરકે અંદર ગુફામાં બનાવેલ કિલ્લામાં થતા શબને અથવા “કન્નયારૂં તggTiારું વિવવારું સાબિ” આવા પ્રકારના બીજા પણ શબ્દને અને કચ્છાદિ ઉપરક્ત સ્થાનના શબ્દને “વોયચા નો મિiધારિના જના. g' કાનેથી સાંભળવાની ઇચ્છાથી બહારના કોઈ પણ સ્થાનમાં જવું નહીં. કેમકે-આ પ્રકારના કચ્છ વિગેરે સ્થાનમાં થતા શબ્દેને સાંભળવાની ઈચ્છા થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમપાલન કરવાવાળા સાધુ અને સાલવીએ આવા પ્રકારના કછાદિમાં થતા શબ્દોને સાંભળવાને મનમાં સંકલ્પ કે વિચાર પણ કરે નહીં
ફરીથી અન્ય પ્રકારના શબ્દોને પણ ન સાંભળવાનું કથન કહે છે-“હે મિજણ ના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮૩