Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 313
________________ કરે અર્થાત્ સ્નાન કરાવે તે ગૃહસ્થ શ્રાવક દ્વારા શરીરના શીદ દિથી પ્રક્ષાલન ક્રિયાનું સાધુએ “ો તેં જાય' મનથી અભિલાષા કરવી નહીં. તથા ‘નો તં નિયણે વચન અને કાયથી પણ એ પ્રક્ષાલનનું અનુમોદન કરવું નહીં તેમ સમર્થન પણ કરવું નહીં. એટલે કે તન મન અને વચનથી તેમ કરવા પ્રેરણા કરવી નહીં. કેમ કે-આ રીતે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ઠંડા પાણી વિગેરેથી શરીરનું પ્રક્ષાલન પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણે થાય છે. કર્મબંધથી છૂટવા માટે દીક્ષા ધારણ કરવાવાળા સાધુએ આ રીતે ગૃહસ્થ દ્વારા શરીરના પ્રક્ષાલનનું સમર્થન કે અનુમોદન કરવું નહીં. - સાધુના શરીરનું ગૃહસ્થ લેપન દ્રવ્યથી શરીરમાં લેપન કરવું તે પણ પરક્રિયા હોવાથી સૂત્રકાર તેના નિષેધનું કથન કરે છે. “તે સિયા પર શાયં મનરેગ રહેવા નાણ” એ પૂર્વોક્ત સાધુના શરીરને જે પર અર્થાત ગૃહસ્થ શ્રાવક ભાવભક્તિથી કોઈપણ એક વિલેપન દ્રવ્યથી “હિંગિક વા વિપિન્ન વા આલિંપન કરે અર્થાત એકવાર લેપન કરે કે વિલેપન એટલે કે વારંવાર લેપન કરે તે “નો સં સાચU” એ ગૃહસ્થ દ્વારા કરવામાં આવતા શરીરના વિલેપનનું એ સાધુએ આસ્વાદન કરવું નહીં અર્થાત્ મનથી એ વિલેપનની ઈચ્છા કરવી નહીં તથા “નો નિચ' વચન અને શરીરથ પણ એ વિલેપનનું અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે આ રીતે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતી સાધુના શરીરની વિલેપન ક્રિયા પણ પરક્રિયા હોવાથી કમબંધનું કારણ થાય છે. તેથી સંસારના કર્મબંધથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુએ આ રીતે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતી વિલેપનાદિ ક્રિયાનું તન મન અને વચનથી અનુદન કે સમર્થન કરવું નહીં. કેમ કે આ પ્રકારના વિલેપનાદિની ઇચ્છા કરવાથી કે પ્રેરણ કરવાથી પૂર્વોક્ત પ્રકારથી કર્મબંધ દ્વારા સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરનારા સાધુએ શરીરનું ગૃહસ્થ દ્વારા વિલેપનાદિ કરવા માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. હવે સાધુના શરીરને ગૃહસ્થ સુંગધવાળા ધૂપ વિગેરેથી સુગંધિત કરવાનું સૂત્રકાર નિષેધ કરે છે- “ સિયા પો કાચું અનtળ ધૂવનકાળ' એ પૂર્વોક્ત સાધુના શરીરને જે પર–અર્થાત્ ગૃહસ્થ શ્રાવક કોઈ પણ પ્રકારના એક ધૂપથી અર્થાત સુગંધિત ધૂપ-અગર, ગુગળ, વિગેરે ધૂપ દ્રવ્યથી સુવાસિત કે સુગંધિત કરે તે આ પ્રકારે ગૃહસ્થાશ્રાવક દ્વારા શ્રદ્ધા પૂર્વક પૂવર વ પધૂવિઝ વા” એકવાર કે અનેકવાર કરેલ ધૂપદિ ક્રિયા પણ પર ક્રિયા હેવાથી કર્મબંધ રૂપ હોવાથી અને તે સાચા મુનિએ મનથી એ ધૂપન ક્રિયાનું આસ્વાદન કરવું નહીં અર્થાત્ હદયમાં એ ધૂપન ક્રિયાની અભિલાષા કરવી નહીં તથા નો નિવે' વચન અને કાયાથી પણ એ ધૂપન ક્રિયા કરવા પ્રેરણા કરવી નહીં કેમ કે આ પ્રકારના સુગંધિત ધૂપ વિગેરેથી ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતી ધૂપન ક્રિયાનું આસ્વાદન કે અનમેદન અગર પ્રેરણા કરવાથી પ્રત પ્રકારે એ પરક્રિયા હોવાથી સાધુને કર્મ બંધનાદિ દેષ લાગે છે. અને સંયમની વિરાધના થાય છે. તેથી સંયમશીલ મુનિએ આ વિલેપન વિગેરે ક્રિયાને સ્વીકાર કરે નહીં. હવે સાધુના શરીરમાં થયેલ ઘા વિગેરેને જ ગૃહસ્થ શ્રાવક પાણી વિગેરેથી ધુવે તે તે માજનાદિ ક્રિયા પણ પરક્રિયા હોવાથી તેને સૂત્રકાર નિષેધ કરે છે. પર પથતિ વM શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૦ ૨

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393