Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ઘાના પરૂ કે લેહીને હાડવાના સૂત્રકા૨ નિષેધ કરે છે.-લે સિયા પો ાસિ વળ વા, એ પૂર્વોક્ત સાધુના શરીરમાં જો પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ત્રણને એટલે કે ગડગુમડના ઘાને કે‘જ્જીયા ગલગંડ અર્થાત્ કંઠમાળના ઘાને અથવા ‘અરડું વા’ અતિ એટલે કે ગુહ્યસ્થાનમાં થયેલ અ (હરસ) ને અથવા તે ‘પુરુર્યં વા' પુલક નામના ગુમડાને અથવા મöરું વ ભગંદર નામના ગુહ્યસ્થાનમાં થયેલ રાગને તથા આવા પ્રકારના બીજા પણ ફેટ્ટા કે ઘાને ‘અન્નયરેળ સહ્ય નાદ્ ળ” નરેણી વિગેરે પ્રકારના શસ્ર જાતથી જ્ઞાöિત્તિાવા વિöત્તિા વા' ચીરફાડ કરીને ને એ અર્થાદિ ઘામાંથી ‘પુષ્ય' વા સોળિય વા પરૂ અથવા બગડેલ લેડી વિગેરેને નીર્દૂનિવા, વિનોન્નિવા' બહાર કહાડે કે સાફસુફ કરે તે નો'ત સાયણ' સાધુએ તેનું આસ્વાદન કરવું નહી. અર્થાત્ એ અશોદિ ફાલ્લા વિગેરેને ચીરફાડ કરીને તેમાંથી પરૂ કે ખગડેલ લેહી વિગેરે બહાર કહ્રાડતા ગૃહસ્થ શ્રાવકની મનથી અભિલાષા કવવી નહી તથા નો સઁ નિયમે' તન અને વચનથી પણ તેનું અનુમેઇન કે સમર્થાંન કરવુ નહી, એટલે કે આવા પ્રકારના અાંદિને ચીરફાડ કરીને ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પરૂં કે બગડેલ લેહીના નિસ્સરણ કે વિશેષન ક્રિયા પરક્રિયા હૈાવાથી મન વચન અને કાયાથી અનુમેદન કે સમન કરવું નહીં. કેમકે-આવા પ્રકારની વિશેધનાદિક્રિયાને કમ બધતુ કારણ માનેલ છે, તેથી સ'સારના જન્મમરણુ પરરંપરાના મૂળ કારણ રૂપ કબ ધનાથી કાયમને માટે છુટકારો મેળવવા દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુએ આવા પ્રકારના અહિંન ચીરફાડ કરીને ગૃહસ્થ શ્રાવકો દ્વારા કરવામાં આવતા વધુ ગડગુમડાના પ્રમાન કે વિશેાધનાદિ ક્રિયાનું અનુમેાદન કરવું નહીં'.
હવે પ્રકારાંતરથી સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણાદિની પ્રમાનાદિ ક્રિયા કરાવવાનો નિષેધ કરે છે.તે પરો યંતિ વળ વ' એ પૂર્વોક્ત સાધુના શરીરમાં થયેલ ત્રણતુ જો પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ત્રણના ઘાતુ અથવા નંદંત્રા’ ગલગડ અર્થાત્ કંઠમાળના ગુમડાનું અથવા બરફ્` વ' ગુહ્યભાગમાં થયેલ અરાંદિના ઘાતુ` કે ‘પુછ્યું વા’ પુલક નામના ગુહ્યેન્દ્રિય રેગેનુ' અથવા 'મñરું વા' ભગદર નામના રોગનું ચીરફાડ કર્યાં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३०७