Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 301
________________ માં થતા શબ્દને અથવા નીચ કેમના રહેવાના સ્થાનમાં થતા શબ્દને અથવા “જ રાઈm ar” અનેક પ્રાંત સ્થાનમાં થતા શબ્દોને “નારારૂ વ તcHvIrrí વિવવારું સદા આ પ્રકારના બીજા પણ અનેક સ્થાનમાં થતા અનેક પ્રકારના શબ્દોને કે જે માનવાઝું મહાશ્રવ અર્થાત્ અત્યંત આશ્રવ એટલે કે સાંભળવાથી સંસારમાં વારંવાર જન્મમરણ પરંપરાના કારણભૂત કર્મોના આગમન રૂપ માનવામાં આવે છે. આવી રીતના અનેક કર્માગમનના માર્ગભૂત શબ્દોને “ગોપરિવાર' કાનેથી સાંભળવાની ઈચ્છાથી મુની મહારાજાઓએ ‘નો મિiધાર ન મળrg” ઉપાશ્રયની બહાર કઈ પણ અન્ય સ્થાનમાં જવા માટે મનમાં સંકલ્પ કે વિચાર પણ કરે નહીં. કેમકે- આ પ્રકારના ઘણાગાડા રથ ફેરછ પ્રાંત વિગેરેમાં થતા શબ્દને સાંભળવાથી સંયમની વિરાધના થાય તેથી સંયમનું પાલન કરવાવાળા મુનીમહારાજાઓએ આત્મકલ્યાણ માટે પૂર્વોક્ત શબ્દને સાંભળવા નહીં કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાધવીનું પરમ કર્તવ્ય માન્યું છે હવે સાંસારિક શબ્દાદિ વિષયોમાં આસક્તિથી દૂર રહેવા મુનીઓએ અન્ય શબ્દોને ન સાંભળવા વિષે સૂત્રકાર કથન કરે છે. રે મિઠુ વા મિજવુળી વા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “. વિવવારું મદૂસવારું પર્વ જ્ઞાણિજ્ઞા” અનેક પ્રકારના જુદા જુદા રૂપવાળા મહેન્સને “gવું કાળજા” જે વયમાણ પ્રકારથી જાણે “નહા' જેમ કે-“સ્થીળ વા’ સ્ત્રી જાતને gfસાળિ વા’ પુરૂષ જાતને “થેerળ વા' વૃદ્ધોને અથવા ‘હાળિ વા” બાળકોને અથવા મન્નિન િવા યુવાનને ‘ગામમૂરિયાળ, જાતાબ વાં” આભૂષણથી વિભૂષિત અને ગાયન કરતા “વાચંતાળ વા’ ઢેલ મૃદંગ વિગેરે અનેક પ્રકારના વાજીંત્રોને વગાડતા અથવા “નવંતાન ર’ નત્ય કરતા તથા “સંતાન વ’ હસતા અને “મંાનિ જા રમતા જોહૃાાનિ જ્ઞ’ મેહપમાડતા અથવા “વિ પુરું કર પળે વફÉ સારૂ રિમુવંતા વા' વિપુલ અશોભેજ્ય પાન-પેય ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારનું ભજન કરતા અથવા “ચિંતાળ વા’ અશનાદિ ચતુર્વિધ આહારને પિરસતા તથા વિવુિચમાળાTM રા’ આમ તેમ મૂકતા કે લેતા અથવા “વિશોવરમાળાાિ લા’ અશનાદિ ચતુર્વિધ આહારને એક બીજા આમ તેમ એકબીજાની તરફ મશ્કરીમાં ફેંકતા કે છૂપાવતા કે પ્રસિદ્ધ કરતા અથવા “બચારું તqનારારૂં વિવારૂં મદૂસવાડું” બીજા પણ આવા પ્રકારના અનેક રીતના મહોત્સવના શબ્દોને ઇજાસો પરિચા' કાનેથી સાંભળવાની ઈચ્છાથી “રો મિસંવારિકા જમાઈ' ઉપાશ્રયની બહાર કઈ પણ બીજા સ્થાનમાં જવા માટે મુનિઓ એ મનમાં સંકલ્પ કે વિચાર પણ કરે નહીં કેમકે–આવા પ્રકારના અનેક મહત્સવેના શબ્દોને સાંભળવાથી મુનિઓના પણ મન ચલિત થવા સંભવ છે અને સાંસારિક વિષયવાસનામાં આસક્તિ થાય છે તેથી સંયમની વિરાધના થાય છે. તેથી આત્મ કલ્યાણ કરવાવાળા સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના મહોત્સવમાં થનારા અનેક પ્રકારના શબ્દોને સાંભળવાને મનમાં વિચાર પણ કરે નહીં તથા તે સાંભળવાની ઈચ્છાથી ઉપાશ્રયની બહાર પણ જવું નહીં. શ્રી આચારાંગ સૂત્રઃ ૪ ૨૯ ૦

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393