Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે અગીયારમાં અધ્યયનને ઉપસંહાર કરતાં કહે છે.
મિક્રવ વ fમવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવ નો રૂg૬ સર્દિી ઍહ લેકિક અર્થાત મનુષ્યાદિએ બેલેલા શબ્દોમાં તથા નો વારોufહું સારું પારલૌકિક અર્થાત્ દેવ તિર્યક પશુ પક્ષીએ કરેલા શબ્દોમાં “નો સુufહું નહિં શ્રત શબ્દમાં અને “નો અણુnfહું કર્દિ અશ્રુત શબ્દોમાં તથા “નો રિટું હિં’ દષ્ટ અર્થાત્ સાક્ષાત્ થયેલા શબ્દોમાં તથા નો વિદિ નહિં અદષ્ટ અર્થાત અનુપલબ્ધ શબ્દોમાં અથવા “નો હિં હિં” કાન્ત એટલે કે કમનીય શબ્દોમાં “સનિઝ’ આસક્ત થવું નહિં. એટલે કે મનુષ્ય, દેવ, તિ, પશુ પક્ષીના શબ્દોમાં આસક્ત થવું નહીં તથા “નો ઉજ્જજ્ઞા’ આરીતના મનુષ્યાદિના શબ્દો માટે ગધ અર્થાત લેભ કરે નહીં તથા “ો મુન્નજ્ઞા’ તેમના શબ્દોમાં મોહ કર નહીં. તથા “નો પ્રશ્નોત્રજ્ઞા ' તેમના શબ્દોમાં અત્યંત આસકત અથવા તલ્લીન થવું નહીં. કારણ કે શબ્દોમાં આસક્તિ રાખવાથી અજીતેન્દ્રિયપણુ તથા સ્વાધ્યાય હાની તેમ જ રાગદ્વેષ વિગેરે દોષ ઉત્પન્ન થાય છે. તેથી આવા પ્રકારના શબ્દમાં અસક્તિ રાખવી નહીં “પૂર્વે હુ તક્ષ ઉમરણ કારૂ ગાણિત્તિનિ’ શબ્દોમાં અસક્ત ન થવું અને ઉક્ત પ્રકારના શબ્દ વિશેષમાં અનાસક્તિ પૂર્વક સંયમનું પાલન કરવું એ સાધુ અને સાધ્વીને સંપૂર્ણ આચાર મનાય છે, આ પ્રમાણે વીતરાગ મહાર્વીર સ્વામીએ કહ્યું છે. આ રીતે સુધર્મા સ્વામી ગૌતમાદિ ગણધરને કહે છે. “સદ્ક્ષત્તિ સમૂત્તો આ શબ્દસપ્તક સમાપ્ત થયું. તે સૂ૦ ૩ છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત આચારાંગસૂત્રની બીજા શ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં શબ્દ સપ્તક નામનું
અગિયારમું અધ્યયન સમાપ્ત છે ૧૧ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯૧