Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિચારીને “નો ગનમન્નરણ રિજ્ઞા પિતાના વસ્ત્રોને બીજા સાધુને આપવા નહીં, “ પામવં કુરા' ઉધારના રૂપમાં પણ વચ્ચે લેવા કે દેવા નહી તથા નો જત્થન વચgfiામં જ્ઞા’ વસ્ત્રના બદલામાં બીજું વસ્ત્ર લેવા રૂપ અદલા બદલા રૂપે વચ્ચે સાધુએ કરે નહીં. તેમજ “નો પર વવસંમિg gવું ઘરના બીજા સાધુની પાસે જઈને આ વફ્ટમાણ રીતે કહેવું પણ નહીં. જેમ કે- સંતો ! સમાહે આયુષ્મન ! શ્રમણ !
મિતિ ને વર્થ ધારિત્તા વા' મારા વસ્ત્રોને તમે ઓઢવા કે “gિiftત્તર વા પહેરવા ઇચછા રાખો છો ? તથા “થિ વા સંત ને રૂઝિટિવ વિિરિ’ અત્યંત સ્થિર મજબૂત ચિરસ્થાયી વસ્ત્રને ફાડીને કે “પુસ્ત્રિકિરિ તેડીને અર્થાત્ બીજા વસ્ત્ર પ્રાપ્ત કરવાની લાલયથી એ સ્થિર અત્યંત મજબૂત વસ્ત્રને ફાડી ચીરીને દગ્ધ થંડિલ વિગેરે પ્રદેશમાં પણ ફેંકવા નહીં. કેમ કે ચં વર્લ્ડ વાવ પર મજૂરુ પરિષ્ઠાન કરવાથી દગ્ધ યંડિલ વિગેરે પ્રદેશમાં ફેંકી દેવાથી મારા ફેકેલા વસ્ત્રને બીજો પુરૂષ ખરાબ સમજશે એ હેતુથી તેણે પિતાને મજબૂત વસ્ત્રને પણ ફાડી ચીરીને ફેંકી દે નહીં. કેમ કે આવી રીતે નવા અને મજબૂત વસ્ત્રને ફેંકી દેવાથી સંયમની વિરાધના થાય છે. એ જ પ્રમાણે રસ્તામાં “ ગત્તાપી વહે વેહા' અદત્ત હારી ચેરને જોઇને “તરણ વત્યક્ષ નિથાળએ પિતાના વસ્ત્રને બચાવવા માટે નો સેપ્તિ મીલો ૩w mરિઝ જા” એ ચેરોથી ડરીને કુપથ અર્થાત્ અવળે રસ્તેથી જવું નહીં. પરંતુ “વાવ qહુ તો કયામેવ યાવત્ સમાહિત થઈને વસ્ત્રાદિ ઉપાધિમા આસક્તિ રહિત થઈને અર્થાત્ ઉત્સુકતા રહિત થઈને એટલે કે વસ્ત્રાદિની ચિંતા કર્યા વિના જ સંયમ નિયમના પાલન પૂર્વક જ “નામામં ટૂરિઝકના એક ગામથી બીજે ગામ વિચરવું. “રે મિરરઘુ ના મિgી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘ામાનુજં કૂકરમાળે એક ગામથી બીજે ગામ જતાં “ચંતા છે વિહં તિરા’ માર્ગમાં જે ઘેર જંગલ આવી જાય “તે શં
વિહું નાજિક” અને જો એ જંગલને આ વર્ષમાણ રીતે જાણે કે મંરિ હુ વિદ્ ”િ આ ઘોર જંગલમાં “વહુ મામાના ઘરથાદિયાણ સંરચા ન જ્ઞા’ ઘણું રે કે લુટારાઓ વસ્ત્રાને લૂછી લેવાની ઈચ્છાથી ટેળાને ટેળા મળીને આવે છે. તેમ જાણીને “જે તેff મી કમ્પmળ છેઝ' એ ચાર ડાકૂઓના ભયથી ભયભીત થઈને અવળે રસ્તેથી જવું નહીં. “નાવ જામigiામં કૂકિન્ના અને યાવત્ અલ્પ ઉસુક થઈને શાંત ચિત્તથી સમાહિત મનથી સંયમ પૂર્વક જ અર્થાત્ યતના પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાધ્વીનું પરમ કર્તવ્ય માનવામાં આવેલ . જે મિત વા ઉમવુળી વાગે તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી “માધુITH ફૂગામો” જે એક ગામથી બીજે ગામ જતા હોય અને “બંતા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૬