Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 257
________________ ફરીથી પ્રકારાન્તરથી ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહનું નિરૂપણ કરવામાં આવે છે. - ટીકાઈ–“રે મિg a fમવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી રે લg anહું ગાળાગા’ જે આ વાક્યમાણ રીતે અવગ્રહને જાણે કે ‘બળતરપિતા કુટથી આ ભૂમી સુકેલા તૃણ ઘાસ વિગેરેથી ઢંકાયેલ નથી અર્થાત્ સચિત ભૂમિ છે. બનાવ સંતાન' એવં યાવત્ અગ્નિકાયથી યુક્ત છે. અને અષ્કાયથી યુક્ત છે. તથા લતા તતુ મકરાજાળ વિગેરેથી ભરેલ છે તે “તવાણ’ આવા પ્રકારની અનન્તહિંત સચિત્ત ભૂમીની ઉપર “નો ઉTહું રિજ્ઞા ” વાસ કરવા માટે ક્ષેત્રાવગ્રહની એકવાર અથવા ‘qfrfrfoછૂઝ વા’ અનેકવાર યાચના કરવી નહીં કેમ કે આ પ્રકારની સુકા ઘાસ વિગેરેથી કાયા વગરની જમીન પર નિવાસ કરવાથી પ્રાણિની હિંસા થવાની સંભાવના રહે છે. તેથી સંયમની વિરાધના થાય છે. તેથી સુકા ઘાસ વિગેરેના વ્યવધાન વગરની સચિત્ત જમીન પર રહેવા માટે ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહની યાચના કરવી નહીં એજ પ્રમાણે મિત્રણ વા મનવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી રે ૪ gm g8 તકરૂણ હું જ્ઞાળsઝા” જે આ પ્રમાણે વફ્ટમાણ રીતે ઉપાશ્રયમાં અવગ્રહને જાણી લે કે-“જૂળસિ વી” આ ઉપાશ્રયમાં રહેવા માટે સ્તંભની ઉપર રહેવાનું સ્થાન છે. અથવા “જલિ રા’ ઘરના દ્વાર પર વાસ સ્થાન છે અથવા “વસુરાજંલિ =” ઉદ્દખલ-ખારણીયા ઉપર સ્થાન છે. અથવા “ઝામગરું ના' સ્નાન પીઠની ઉપર નિવાસ સ્થાન છે તે તtinોરે એ વિજ્ઞા” અથવા આ પ્રકારના ઉપરના ભાગમાં જ સ્થાન છે તે આ પ્રકારના અદ્ધર રહેલા સ્થાનમાં એટલે કે ખંભાદિની ઉપર તથા “કુરે સારી રીતે નહીં બાંધેલાં અથાત ખૂબ મજબૂત રીતે નહીં બાંધેલા તથા “દુાિવિારે સુવ્યવસ્થિતપણાથી નહીં રાખેલા કાર” યાવત કંપવાવાળા અર્થાત્ હલતાડોલતા સ્થાનમાં રહેવા માટે સંમતિરૂપ અવગ્રહની એકવાર કે અનેકવાર યાચના કરવી નહીં. કેમ કે સતંભ વિગેરેની ઉપર બનાવેલા અને અદ્ધર રહેલા અને શિથિલ બંધવાળા તથા અવ્યવસ્થિત ડેલતા એવા ઉપાશ્રયમાં રહેવાથી પડી જવાની સંભાવના રહેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી આ રીતના ઉપાશ્રયમાં રહેવા માટે યાચના કરવી નહીં. એ જ પ્રમાણે આ રીતના બીજા ઉપાશ્રયમાં પણ રહેવા માટે યાચના ન કરવા વિષે સરકાર કહે છે. મિત્ર ના મિણુળી જા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “તે ૬ પુન વરણ હું કાળિકના જે આ વયમાણે પ્રકારથી બનેલા ઉપાશ્રયમાં અવગ્રહના વિષે જાણી લે કે-આ ઉપાશ્રય વિદ્યત્તિ યા કુડની ઉપર બનાવેલ છે. અથવા ‘મિર્જાસ વા’ ભીતની ઉપર બનાવેલ છે. અથવા “સિસિ વા’ પત્થરના ઉપર બનાવેલ છે. અથવા “સ્ટોત્કૃતિ ના’ માટીના ઢફાની ઉપર બનાવેલ છે. “તwwારે વંતસ્ટિવજ્ઞાણ તે તેવા પ્રકારના અદ્ધર રહેલા કુડયાદિની ઉપર બનાવવામાં આવેલ ઉપાશ્રયમાં રહેવા માટે નો હું ાિદિક ના પરિલિજ્ઞિ ગા' એકવાર કે અનેકવાર યાચના કરવી નહીં કેમ કે આ પ્રકારના અદ્ધર રહેલ કુડયાદિની ઉપર બનાવેલ ઉપાશ્રયમાં રહેવાથી પડી જવાની સંભાવના રહે છે. અને તેમ પડી જવાથી શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૪૬

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393