Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘ્યાનરૂપ કાયોત્સર્ગવિધિ કા નિરૂપણ
સપ્તસપ્તતિ નામની ખીજી ચૂલાનેા પ્રારંભ અધ્યયન આઠમુ' ઉદ્દેશક પહેલા
આચારાંગ સૂત્રનું ખીજી શ્રુતસ્કંધ ચાર ચૂલાઓમાં વહેંચાયેલ છે. તેમાં પહેલી ચૂલા અને બીજી ચૂલા સાત સાત અધ્યયનામાં વહેંચાયેલ છે. તથા ત્રીજી અને ચાથી ચૂલા એક એક અધ્યયનથી યુક્ત છે. આ રીતે કુલ ચાર ચૂલાએમાં સાળ અધ્યયનના સમાવેશ થાય છે. તેમાં પહેલી ચૂલાના અંતમાં સાતમા અધ્યયનમાં અવગ્રહ દ્વારા યાચિત સ્થાનામાં કેવા પ્રકારથી અને કેવી રીતે સાધુ અને સાધ્વીએ ધ્યાનરૂપ કાર્ય।ત્સદિ ક્રિયા કરવી એ વાત ખીજી ચૂલામાં બતાનવામાં આવેલ છે. બીજી ચૂલાના સાતે અધ્યયનાના સબધ અવગ્રહ દ્વારા યાચના કરીને ગ્રહણ કરેલ સ્થાનામાં સાધના વિધિની સાથે માનવામાં આવેલ છે. તેથી આ બીજી ચૂલાના પહેલા અધ્યયનમાં સાધુએને ઉપાશ્રયમાં ધ્યાનરૂપ કાયેટ્સ વિધિનું નિરૂપણ કરે છે. ટીકા’-લે મિલ્ વામિળી વાતે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી મિલિના ઝાળ ટારૂત્ત' જો ઉપાશ્રય વિગેરે સ્થાનમાં રહેવા ઇચ્છે તેને અણુવિ લિગ્ના ગામ ના નાવાયાનિ વા’ઉપાશ્રય વિગેરેમાં નિવાસ કરવાની ભાવનાથી જો ગામમાં કે નગરમાં યાવત્ ખેટમાં અર્થાત્ નાના નાના ગામમાં અથવા મટમાં નાના નગરામાં અથવા મડચ્છ નાના કસબામાં અથવા દ્રોણુમુખમાં કે પતની તળેટીમાં અથવા આશ્રમમાં અથવા રાજધાનીમાં પ્રવેશ કરે અને તે ત્રં પુળ થં જ્ઞાનિન તે સાધુના જાણવામાં જે એવુ' આવે કે આ ઉપાશ્રય વિગેરે સ્થાન બંૐ નાવ મહાસંતાળા' ઇંડાથી યુક્ત છે, યાવત્ પ્રાણિયાથી યુક્ત છે. અથવા અંકુરોત્પાદક સચિત્ત ખીયાએથી યુક્ત છે. તથા લીલા ઘાસ તૃણુદ્ધિ વનસ્પતિ કાય જીવથી સંબંધિત છે. અથવા ઠંડા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬ ૨