Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 285
________________ કરવુ એ જ સાધુ અને સાધ્વીનું પરમ કવ્ય માનવામાં આવે છે. તેથી સયમના પાલન માટે એવા થડિલમાં મલમૂત્રને ત્યાગ ન કરવા. હવે ખીજી રીતે ઘણા કચરાના ઢગલા વિગેરેથી યુક્ત સ્થ ́ડિલમાં પણ સાધુ સાધ્વીએ મલમૂત્રને ત્યાગ ન કરવા વિષે સૂત્રકાર કથન કહે છે.-સે મિલ્લૂ વા મિસ્તુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી સે ખં પુળ ધંદિરું લનિષ્ના' જો સ્થર્ડિને એવી રીતે જાણે કે-બોમોનિ વા આ સ્થંડિલમાં કે સ્થડિયની નજીક કચરાના ઢગલા છે. અથવા ‘વાસાળિ વા’ ઘાસેના ઢગલા છે. અથવા ‘મિન્નુયાળિ વા’ ચિકણી ભૂમિની પંક્તિ છે અથવા તા ત્રિજીયનિ વા' ઘણી વિજ્જલક એટલે કે લપસણી ભૂમિની પક્તિ છે, વાળુયાનિ વા' ઘણા ઠુંઠા વાળી ભૂમિછે. અર્થાત્ સુકાયેલ ઘણા ઝાડના થડવાળી ભૂમિ છે. અથવા કચાળિ વ' ઘણા શેરડીના સુકાયેલ ડાળા મગર સુકેલા સાંઠાના ઢગલાવાળી આ ભૂમિ છે, અથવા કાળિ વા' મેટીખાઈ છે અથવા પોળિ વા' ગુફા છે. એટલે કે ખાડાવાળી આ ભૂમિ છે અથવા ‘વસ્તુનિ વા' મેટા કિલ્લા ઉપર પ્રાકાર વિગેરે છે. ‘સમાનિ વા' આ બધા કચરાના ઢગલા વગેરેને સમતલ રૂપથી અથવા ‘વિશ્વમાનિ વા’ વિષમ પણાથી સ્થાપિત કરેલ જાણીને ‘અન્નચરત્તિ વાતવ્પત્તિ થવિત્તિ' આ રીતના કચરાના ઢગલાથી ભરેલા થડિલમાં સાધુ અને સાધ્વીએ ‘તો ઉચ્ચારવાસનળ યોfિજ્ઞ' મલમૂત્રના ત્યાગ કરવેશ નહીં. કેમકે આ રીતે કૂડા કચરા અને તૃણુ ઘાસ વિગેરેના ઢગલાથી ભરેલા સ્થ`ડિલમાં પડવાની 'ભાવના હાવાથી સયમની અને આત્માની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ આ રીતના કૂંડા ડચરા ખાડા ટેકરા વિગેરે વાળા સ્થ'ડિલમાં મલમૂત્રના ત્યાગ કરવા નહીં. હવે પાકશાળા વિગેરેના સંબંધવાળા સ્થ ́ડિલમાં મલમૂત્રના ત્યાગ કરવાને નિષેધ સૂત્રકાર ખતાવે છે.—સે મિત્રણ્ યા મિવુળી ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ને મૈં પુળ મંદિરું જ્ઞાગ્નિ' સ્થ'ડિલભૂમિને એવાપ્રકારથી જાણે કે ‘માનુસર ધળાનિ વા' આ સ્થડિલની ભૂમિકા નજીક માણુસા માટેનું રસાડું' એટલે કે પાકશાળા છે. અથવા ‘મહિલદરગાનિ વ' ભેંશે ખાંધવાનુ સ્થાન છે. અથવા વસાળિ વા' બળદોને ખાંધવાનુ સ્થાન છે અથવા ‘અસદળાળિ વા’ ઘેાડા બાંધવાનુ સ્થાન છે. અથવા ‘બુધવ૬નાનિ વા' મરઘડા બાંધવાનુ સ્થાન છે અથવા ‘મકાન વ’માંકડા ખાંધવાનુ સ્થાન છે. અથવા યકળાનિ વા' હાથીચે બાંધવાનુ સ્થાન છે. અથવા “જ્ઞાવચારણાનિ વા' લાવક નામના નાના નાના પક્ષિઓને બાંધવાનુ સ્થાન છે. ‘દૃચળાના વા' અથવા વક એટલે કે ખતક નામના પક્ષિઓને બાંધવાનુ સ્થાન છે. અથવા ‘ત્તિત્તિળનિવા તેતર ને બાંધવાનું સ્થાન છે. અથવા ોચરળનિ વા' કબુતરોને ખાંધવાનુ સ્થાન છે, અથવા ર્નિંગરગાળિવા' કપિંજલ નામના પક્ષિને ખાંધવાનુ સ્થાન છે, અથવા અન્નચસિવા સદ્દવા ́ત્તિ થંકિ ંતિ' ખીજા પણ તેવા પ્રકારના સ્થંડિલમાં સાધુ અને સાધ્વીએ આ રીતના માણુસેાના રસેડા વિગેરે વાળા થડિલમાં ના ઉજ્વારપાસનું વોસિિ શ્રી આચારાંગ સૂત્ર : ૪ २७४

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393