________________
કરવુ એ જ સાધુ અને સાધ્વીનું પરમ કવ્ય માનવામાં આવે છે. તેથી સયમના પાલન માટે એવા થડિલમાં મલમૂત્રને ત્યાગ ન કરવા.
હવે ખીજી રીતે ઘણા કચરાના ઢગલા વિગેરેથી યુક્ત સ્થ ́ડિલમાં પણ સાધુ સાધ્વીએ મલમૂત્રને ત્યાગ ન કરવા વિષે સૂત્રકાર કથન કહે છે.-સે મિલ્લૂ વા મિસ્તુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી સે ખં પુળ ધંદિરું લનિષ્ના' જો સ્થર્ડિને એવી રીતે જાણે કે-બોમોનિ વા આ સ્થંડિલમાં કે સ્થડિયની નજીક કચરાના ઢગલા છે. અથવા ‘વાસાળિ વા’ ઘાસેના ઢગલા છે. અથવા ‘મિન્નુયાળિ વા’ ચિકણી ભૂમિની પંક્તિ છે અથવા તા ત્રિજીયનિ વા' ઘણી વિજ્જલક એટલે કે લપસણી ભૂમિની પક્તિ છે, વાળુયાનિ વા' ઘણા ઠુંઠા વાળી ભૂમિછે. અર્થાત્ સુકાયેલ ઘણા ઝાડના થડવાળી ભૂમિ છે. અથવા કચાળિ વ' ઘણા શેરડીના સુકાયેલ ડાળા મગર સુકેલા સાંઠાના ઢગલાવાળી આ ભૂમિ છે, અથવા કાળિ વા' મેટીખાઈ છે અથવા પોળિ વા' ગુફા છે. એટલે કે ખાડાવાળી આ ભૂમિ છે અથવા ‘વસ્તુનિ વા' મેટા કિલ્લા ઉપર પ્રાકાર વિગેરે છે. ‘સમાનિ વા' આ બધા કચરાના ઢગલા વગેરેને સમતલ રૂપથી અથવા ‘વિશ્વમાનિ વા’ વિષમ પણાથી સ્થાપિત કરેલ જાણીને ‘અન્નચરત્તિ વાતવ્પત્તિ થવિત્તિ' આ રીતના કચરાના ઢગલાથી ભરેલા થડિલમાં સાધુ અને સાધ્વીએ ‘તો ઉચ્ચારવાસનળ યોfિજ્ઞ' મલમૂત્રના ત્યાગ કરવેશ નહીં. કેમકે આ રીતે કૂડા કચરા અને તૃણુ ઘાસ વિગેરેના ઢગલાથી ભરેલા સ્થ`ડિલમાં પડવાની 'ભાવના હાવાથી સયમની અને આત્માની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ આ રીતના કૂંડા ડચરા ખાડા ટેકરા વિગેરે વાળા સ્થ'ડિલમાં મલમૂત્રના ત્યાગ કરવા નહીં.
હવે પાકશાળા વિગેરેના સંબંધવાળા સ્થ ́ડિલમાં મલમૂત્રના ત્યાગ કરવાને નિષેધ સૂત્રકાર ખતાવે છે.—સે મિત્રણ્ યા મિવુળી ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ને મૈં પુળ મંદિરું જ્ઞાગ્નિ' સ્થ'ડિલભૂમિને એવાપ્રકારથી જાણે કે ‘માનુસર ધળાનિ વા' આ સ્થડિલની ભૂમિકા નજીક માણુસા માટેનું રસાડું' એટલે કે પાકશાળા છે. અથવા ‘મહિલદરગાનિ વ' ભેંશે ખાંધવાનુ સ્થાન છે. અથવા વસાળિ વા' બળદોને ખાંધવાનુ સ્થાન છે અથવા ‘અસદળાળિ વા’ ઘેાડા બાંધવાનુ સ્થાન છે. અથવા ‘બુધવ૬નાનિ વા' મરઘડા બાંધવાનુ સ્થાન છે અથવા ‘મકાન વ’માંકડા ખાંધવાનુ સ્થાન છે. અથવા યકળાનિ વા' હાથીચે બાંધવાનુ સ્થાન છે. અથવા “જ્ઞાવચારણાનિ વા' લાવક નામના નાના નાના પક્ષિઓને બાંધવાનુ સ્થાન છે. ‘દૃચળાના વા' અથવા વક એટલે કે ખતક નામના પક્ષિઓને બાંધવાનુ સ્થાન છે. અથવા ‘ત્તિત્તિળનિવા તેતર ને બાંધવાનું સ્થાન છે. અથવા ોચરળનિ વા' કબુતરોને ખાંધવાનુ સ્થાન છે, અથવા ર્નિંગરગાળિવા' કપિંજલ નામના પક્ષિને ખાંધવાનુ સ્થાન છે, અથવા અન્નચસિવા સદ્દવા ́ત્તિ થંકિ ંતિ' ખીજા પણ તેવા પ્રકારના સ્થંડિલમાં સાધુ અને સાધ્વીએ આ રીતના માણુસેાના રસેડા વિગેરે વાળા થડિલમાં ના ઉજ્વારપાસનું વોસિિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२७४