SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાઈ–ષકાય છના રક્ષણમાં તત્પર રહેવાવાળા સાધુએ કેવા પ્રકારના સ્પંડિલમાં મલમૂત્રને ત્યાગ કરે અને કેવા પ્રકારના સ્થડિલમાં ત્યાગ ન કરવો એ વાત પ્રકારાન્તરથી સૂત્રકાર કહે છે.- મિત્તવ વા મિતુળ વ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી મા૨૦ રે થંકિ8 કાળઝા' જે સ્થડિલને એવી રીતે જાણે કે “ સહુ જાવ વા Freજ પુત્તા ” આ સ્થ ડિલભૂમીમાં ગૃહરથ શ્રાવક અથવા ગૃહપતિને પુત્ર “જિ વા જાય વીવાળ વા’ કંદને યાવત મૂલોને અથવા લીલા ઘાસ તૃણ વિગેરેને અથવા પુપને અથવા ફળને કે બીયાઓને “રિસાëિ વા’ ભૂતકાળમાં રાખ્યા હતા અથવા “રિણાતિ ' હાલમાં વર્તમાન કાળમાં પણ રાખે છે. અને “હિસાદિસંરિ વા’ ભવિષ્યમાં પણ રાખશે એવું જાણી લે કે દેખે “અન્નચરંજીલ વા તqgfસ ચંરિસિ” આરીતના કંદાદિ રાખવામાં આવતા સ્પંડિલમાં સાધુ અને સાધ્વીએ “રવાપાનવ વિના મલમૂત્રને ત્યાગ કરે નહીં કેમકે આવા પ્રકારના કંદાદિના સંબંધ વાળા સ્પંડિલમાં મલમૂત્રનો ત્યાગ કરવાથી જીવ હિંસા થવાનો સંભવ હોવાથી સંયમની વિરાધના થાય છે, તેથી સંયમનું પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ કંદાદિના સંપર્કવાળા સ્પંડિલમાં મલમૂત્રનો ત્યાગ કરવો નહીં. શાલિ વિગેરેના સંબંધ વાળા સ્પંડિલમાં મલમૂત્રને ત્યાગ કરવાને નિષેધ કરે છે. સે મિલ્લુ વા મવવુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી કે પુળ ચંદિરું વાણિજ્ઞા' જે એવી રીતે સ્પંડિલને જાણેકે-૩૬ ટુ Tiાવરૂ વ તાવ ઉત્તા વા આ સ્પંડિલમાં ગૃહસ્થ શ્રાવક અને ગૃહપતિને પુત્ર “સાઝિળી વા’ શાલી અર્થાત્ ડાંગરને કે રીલીનિ વા વીહિ ધાન્યને અથવા “મુviા વા' મગને કે “માસાળ જા” અડદને અથવા જુઢથાનિ વા’ કળથીને અથવા ‘કાળિ વા” યાને અથવા “વનવાબ વા’ જવજ અર્થાત્ ઘહુને “ પશુ યા પહેલા વાવતા હતા “જિંતિ વા’ વર્તમાનમાં પણ વાવે છે. અને “જરૂરિયંતિ વા’ ભવિષ્યમાં પણ વાવશે. તેવું જાણે કે જુવે તે “અન્નચરંસિ ના તwit'તિ ચંતિંતિ’ આવા પ્રકારમાં શાલી ઘહુ વિગેરેના સંબંધવાળા સ્પંડિલમાં “વો કરવાવાસવાં વાણિજ્ઞિ’ મલમૂત્રને ત્યાગ કર નહીં કેમકે આવા પ્રકારથી ડાંગર ઘહુ વિગેરેથી સંબંધ સ્થડિલમાં મલમૂત્ર ત્યાગ કરવાથી જેની હિંસા થવાની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવા વાળા આધુ અને સાધ્વીએ ડાંગર ઘહુના સંપર્ક વાળા ચંડિલમાં મલમૂવને ત્યાગ કર નહીં કેમકે સંયમનું પાલન શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨ ૭૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy