________________
સાધ્વી રે ૩ પુન ડિસ્ટં જે સ્થ ડિલને એવા પ્રકારથી જાણે કે-“ઘધંતિ ના પતંરિ વા’ આ સ્થંડિલભૂમી સ્કંધ અથૉત્ સ્તંભના ઉપર બનાવેલ છે અથવા પીઠ એટલે કે પાટિયા ઉપર બનાવેલ છે. “પંચસિ વા’ માંચાની ઉપર બનાવેલ છે. અથવા “મારંસિ વાં માળા અથવા ઘરના ઉપર બનાવવામાં આવેલ છે. અથવા “અરેંસિ ' અટારીની ઉપર બનાવેલ છે. અથવા “વારાચંદિ વા’ મહેલની ઉપર બનાવેલ છે. “ઝનયાંતિ વા તા
”િ બીજા તેવા પ્રકારના “ચંકિસિ સ્થડિલભૂમમાં પડિજવાના ભયને લઈ સંયમની વિરાધના થવાની સંભાવનાથી “ના ઉદવારવાવ વોરિરિકના મલમૂત્રને ત્યાગ કરે નહીં. કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાવનું પરમ કર્તવ્ય માનેલ છે. તેથી કંધાદિની ઉપર બનાવેલ સ્થડિલમાં સાધુ અને સાદેવીએ મલમૂત્રને ત્યાગ કરવો નહી.
પ્રકારાન્તરથી સ્થડિલભૂમીમાં મલમૂત્રને ત્યાગ ન કરવા વિશે સૂકાર કથન કરે છે. કરે મિહૂ વ મિસ્તુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી રે ૪ પુણ ચંદિરું નાળિજ્ઞા’ જે સ્થડિલચૂમીને એવા પ્રકારથી જાણે કે-ગાંતરક્રિયા પુત્રવીર આ સ્થ ડિલ સુકા ઘાસ તૃણ વિગેરેના વ્યવધાન વિનાની જમીન પર બનાવેલ છે. અથવા “ક્ષણિદ્વીપ દ્રવી' ભીની માટીવાળી જમીન પર બનાવેલ છે. અથવા “શરણાઈ ગુઢવી સરજક અર્થાત્ ભીની માટીના સચિત્ત રજકણવાળી પૃથ્વી પર બનાવેલ છે. “પટ્ટિયાણ કાદવ કીચડ વાળી ભૂમિમાં બનાવેલ છે. અથવા “મવä' મર્કટ ભૂતાતંતુ-અર્થાત કોળીયાની જાલવાળી માટી પર બનાવેલ છે, “વિત્તમંતા સાર” અથવા સચિત્ત પત્થરનીશિલા પર બનાવેલ છે. અથવા “વિત્તમંત સો” સચિત્ત માટીના ઢેફાની ઉપર બનાવેલ છે. અથવા “શોરાવાસંતિ વા’ કેલાવાસ અર્થાત્ ઘુણની ઉપરની જમીન ઉપર બનાવેલ છે. અથવા “વાસચંતિ રા’ લાકડાની ઉપર બનાવેલ છે અથવા “નવચક્રિાંતિ વા’ જીવ યુક્ત સ્થાન પર બનાવેલ છે. અથવા “જાવ મહાસંતાનંત વા” યાવત્ પ્રાણિ યુક્ત સ્થાન માં બનાવેલ છે. અંકુત્પાદક સચિત બીયાવાળા સ્થાન પર બનાવેલ છે. અગર લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિ કાય જીવ વાળા પ્રદેશમાં બનાવેલ છે. અથવા ઠંડા પાણી વાળા સ્થાનમાં બનાવેલ છે. અથવા ઉસિંગ-નાના નાના એકેન્દ્રિય કીન્દ્રિય જીવવાળા પ્રદેશમાં બનાવવામાં આવેલ છે. અથવા પનક ફનગા કીડી મકડા વિગેરે ત્રસ જીવવાળા પ્રદેશમાં બનાવેલ છે. અગર ઠંડા પાણીથી મળેલ ભીની માટી રૂપ પૃથ્વીકાય જેથી સંબંધિત પ્રદેશમાં બનાવેલ છે. અથવા કોળીયાની જાળ પરંપરા વાળા પ્રદેશમાં બનાવેલ છે. “અન્નતિ કા તવાલિ ધહિતિ બીજા પણ તેવા પ્રકારથી બનાવેલા સ્થડિલમાં સાધુ અને સાર્વીએ “ THવધ વોસિરિકા' મલમૂત્રને ત્યાગ કરવો નહીં. કેમકે આ પ્રકારના સાક્ષાત્ પૃથ્વીકાયના જી વિગેરેના સંબંધિત અંડિલમાં મલમૂત્રને ત્યાગ કરવાથી જીવહિંસાને સંભવ હોવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ સ્થડિલમાં મલમૂવને ત્યાગ કરે નહીં. કેમકે-સંયમનું પાલન એજ સાધુ અને સાધ્વીનું પરમ કર્તવ્ય માનવામાં આવેલ છે. જે સૂ૦ ૧ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૭ ૨