________________
મલમૂત્રને ત્યાગ કર નહીં કેમકે–આ સ્થાનમાં મલમૂત્ર ત્યાગ કરવાથી લેકવિરૂદ્ધ પ્રવચનને ઉપવાત વિગેરેને સંભવ હોવાથી સંયમની વિરાધના થાય છે, તેથી આવા પ્રકારના સ્થાનોના સંબંધવાળા સ્પંડિલમાં મલમૂત્રને ત્યાગ કરવો નહીં.
હવે પ્રકારાન્તરથી થંડિત વિશેષમાં મલમૂત્રના ત્યાગને નિષેધ કરે છે.-રે મિરર વા ઉમવુળી ar' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી રે ૪ પુન રું જે એવા પ્રકારના કૅડિલને જાણી લે કે-વાસળેલું ઘર” આ સ્થંડિલની પાસે માણસને શૂલી પર ચઢાવીને મારવાનું સ્થાન છે. અથવા “જિદ્રપાળતુ વા’ ગંધ વિગેરે પક્ષીઓને ખાવા માટે લેહી વિગેરેથી ખરડેલા શરીર વાળા મણ જેનું નજીક છે. એવા માણસને રાખવાનું સ્થાન છે. અથવા “તપાળતુ રા’ આ સ્થંડિલ પાસે ઝાડ પરથી સ્વેચ્છાથી પડીને મરવાની ઈચ્છાવાળાં માણસેવાળું સ્થાન છે. કપાળે, ' તથા આ સ્થંડિલની પાસે મેરૂ પર્વત પરથી પડીને મરવા વાળાઓનું સ્થાન છે. જેને ભૃગુપતન સ્થાન પણ કહે છે. અર્થાત્ ઉચેથી પડીને મરવાનું સ્થાન તેમજ વિરમurટાળેણુ વા’ આ ધં. ડિલની પાસે જાહેર ખાઈ મરવાવાળાઓનું સ્થાન છે. અથવા આ સ્થંડિલભૂમીની પાસે જmજિટાયુ વા’ અગ્નિમાં પ્રવેશ કરીને મરવાનું સ્થાન છે. એવું જાણીને કે જેને જનચરંfણ વા તાપNIfણ ચંર્વિત્તિ આ પ્રકારના મનુષ્ય વધ સ્થાનના સંબંધવાળા
ડિલમાં સાધુ અને સાધ્વીએ “નો ઉજાપાસવાં વોલિવિંગા’ મલમૂરને ત્યાગ કરે ન જોઈએ કેમકે આવા પ્રકારના માણસેના વધાદિ સ્થાનેના સંબંધવાળા સ્થડિલમાં મલમૂત્રનો ત્યાગ કરવાથી જીવહિંસા વિગેરે દેશેની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાધીએ આવા પ્રકારના મનુષ્યાદિ વધ સ્થાનેના સંપર્કવાળા સ્પંડિલમાં મલમૂત્રને ત્યાગ કરે નહીં. કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાધ્વીનું પરમ કર્તવ્ય માનેલ છે. તેથી આ રીતના વધ સ્થાનના સંબંધવાળા સ્પંડિલમાં સાધુએ મલમૂત્રનો ત્યાગ કરવા જવું નહીં,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૫.