________________
ફરીથી યક્ષકિનર વિગેરે દેવમંદીરની પાસેની ઈંડિલભૂમીમાં સાધુ અને સાર્વીએ મલમૂત્ર ત્યાગ ન કરવાનું કથન કરે છે.-રે મિઝલૂ વા મિજવુળ વા? તે સંયમશીલ સાધુ અને સાધ્વી રે ૪ જુન ઇંદિરું નાળિજ્ઞા’ જે એવા પ્રકારની કંડિલભૂમીને જાણે કે-આ ઈંડિલભૂમીની પાસે ‘ગાર/નાળિ ' અત્યંત સુંદર રમણીય બગીચે છે. અથવા “ઝાળ વા’ ઉદ્યાન વાટિકા છે. અથવા “વળrળ વા” વન છે અથવા “વાસંદાદિ વા’ મહાવન છે. અથવા સેવાળિ વા દેવકુલ એટલે કે યક્ષ ગંધર્વ, કે કિંમરના મંદીર છે. અથવા ‘સમાજ વા’ સભાગૃહ એટલે કે પરિષદાનું સ્થાન છે. અથવા “ઘવાળ વા? પ્રપા અર્થાત્ પરબશાળા છે તેમ તેઓના જાણવામાં કે જોવામાં આવે તે “કચરા વા તqmfણ ચંદ્રહૃત્તિ અથવા બીજા તેવા પ્રકારની સ્પંડિલભૂમીમાં સાધુ કે સાધ્વીએ ‘ળો ૩ વારવાવ વોસિરિજ્ઞા મલમૂત્રને ત્યાગ કરવો નહીં કેમકે આવા પ્રકારના દેવ મંદીરની પાસેના સ્થડિલભૂમીમાં મલમૂત્રને ત્યાગ કરવાથી પાપ લાગવાથી સંયમ અને આત્માની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા અને આત્મ કલ્યાણની ભાવના વાળા સાધુ અને સાવીએ આવા પ્રકારના દેવમંદિર વિગેરેના સંબંધવાળી થંડિલભૂમમાં મલમૂત્રને ત્યાગ કરે નહીં.
હવે રાજમાર્ગ અટારી વિગેરેની પાસે બનાવેલી Úડિલભૂમીમાં મલમૂત્રના ત્યાગને નિષેધ કરે છે તે મિસ વા મિજવુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી
વિરું જ્ઞાળા ' જે એવા પ્રકારથી સ્પંડિલભૂમીને જાણે કે-આ ઈંડિલભૂમીની પાસે “અટ્ટઢિાળ વા રિચાજ વા’ અટારી એટલે કે પ્રાસાદ કે મહેલના ઉપરના ભાગમાં આવેલ
સ્પંડિલભૂમી હોય અથવા રાજમાર્ગને પાસેની Úડિવભૂમિ હોય અથવા “લારાદિ વ’ ઘરના દરવાજા નજીક સ્થડિલભૂમી હોય અથવા “રોપુરાજ વા’ નગરના દરવાજાની સમીપની થંડિલભૂમીહાય બન્નતિ વા તાકિ પિ”િ આવા પ્રકારના અન્ય રથામાં ધૈડિલભૂમી હોય તે સંયમી મુનિએ તેવા પ્રકારના સ્થાનમાં “નો ઉદવારવારવળ વોણિજ્ઞિ’ ઉચ્ચારપ્રસવણ અર્થાત્ મલમૂત્રને ત્યાગ કરવો નહીં.
ફરીથી પ્રકારાન્તરથી ત્રણ માર્ગ કે ચાર માર્ગના સંબંધવાળી સ્થડિલભૂમમાં મલ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૬