________________
મૂત્રને ત્યાગ કરવાને નિષેધ બતાવે છે.—સે મિલ્ યા મિવુળી વા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અગર સાધ્વી ને ગં ઘુળ છ્યું નાળિજ્ઞા' જો આ નિમ્નાક્ત પ્રકારની સ્થડિલભૂમીને જાણે કે આ સ્થંડિલભૂમી ‘તિજ્ઞાનિ ય' ત્રિમાર્ગ અથવા ત્રણ તરફ જવાના માર્ગ સમીપે છે અથવા ‘વલાળિયા' ચતુષ્પથ રૂપે ચારે તરફ જવાના માર્ગ છે એટલે કે ચૌટ્ટી છે અથવા ‘ત્તત્ત્પત્તિ વ” ચત્વર છે. અથવા ૨૩મુદ્દાળિ વા’ ચારે ખાજુ મુખવાળુ` સ્થાન વિશેષ છે. એમ જાણીલે અથવા જોઈલે તે અન્નયરત્ત ના સદ્દત્તિ ચંદિêત્તિ' આ રીતના ત્રિક ચતુષ્ક, વિગેરે સ્થાનેાની સબધ વાળી સ્થ’ડિલભૂમીમાં સાધુ અને સાધ્વીએ ‘નો ઉન્નારપાસવળું વોસિગ્નિ' મલમૂત્રના ત્યાગ કરવા નહીં, કેમકે આવા પ્રકારના સર્વજનિક ત્રણ કે ચાર માર્ગોના સ ́બંધવાળા સ્થાનમાં મલમૂત્રનેા ત્યાગ કરવાથી સંયમ અને આત્માની વિરાધના થાય છે કેમકે આ પ્રકારના સાર્વજનિક ચૌરાટા વગે૨ે માર્ગોના સંબંધ વાળી સ્થડિભૂમીમાં મલમૂત્રના ત્યાગ કરવાથી સંયમ અનેઆત્માની વિરાધનાથાય છે. કેમકે આ રીતના ચાર મા` વિગેરેથી યુક્ત સ્થ'ડિલભૂમીમાં મલસૂત્રને ત્યાગ કરવાથી સાધુ અને સાધ્વી પ્રત્યે ગૃહસ્થ શ્રાવકાની આસ્થા કે શ્રદ્ધામાં ખામી આવે અને તેથી એ સાધુ મુનિના પ્રવચન પ્રતિ આદર થાય નહી. તેથી આ પ્રકારના રસ્તાએથી સંબંધવાળો સ્થ'ડિલભૂમીમાં મલમૂત્રનેા ત્યાગ કરવાથી સયમ અને આત્માની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા વાળા અને આત્માનું કલ્યાણુ ચાહનારા સાધુ કે સાધ્વીએ આ રીતના સાર્વજનિક ચતુષ્પથ વિગેરે રસ્તાના સંબંધવાળી સ્થડિભૂમીમાં મળમૂત્રના ત્યાગ કરવા નહીં. કેમકે-સંયમ અને આત્માનુ પાલન કરવું એજ સાધુ સાધ્વીનું પરમ કન્ય સમજવામાં આવે છે.
હવે સાધુ અને સાધ્વીને સ્મશાલ ભૂમી વિગેરેના સબંધ વાળી સ્થ'ડિલભૂમીમાં મલસૂત્રને ત્યાગ કરવા તે અનુચિત હોવા વિષેકથન કરે છે.-લે મિક્લયા મિલુળી વા તે પૂર્વક્ત સૌંયમશીલ સાધુ અને સાધ્વી સે ન પુળ *હિરું નાળિષ્મા' જો એ રીતની સ્થલિભૂમીને જાણે કે સ્થંડિલભૂમીની પાસે ફ્નાવાદ્દેપુવા' અગારદાહ અર્થાત્ આગની જવાલા વાળું સ્થાન છે. અથવા વાવાસુ વા' ક્ષારદાહુ અર્થાત્ અગ્નિ ખળીગયા પછી રાખના ઢગલા કરવાનુ સ્થાન છે. અથવા ‘મનુચરત્નેનું વા' મોં ખાળવાનુ સ્થાન છે. એટલે કે શ્મશાન ભૂમી છે. અથવા ‘મભૂમિયાસુ વા' મર્દાને જમીનની અંદર દાટવાનુ સ્થાન છે. અથવા ‘મડચનેભુ વા' મૃતકાનું ચૈત્ય ગૃહ છે, અર્થાત મોંને માટિ વિગેરેમાં રાખીને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२७७