________________
રાખવાનું ચિત્ય ગૃહ છે. આ રીતે જાણું લે કે દેખીલે તે “અનારંસિ વી તપૂTIf ૪. ન્નતિ આવા પ્રકારના અંગાર દાહ વિગેરે સ્થાનના સંબંધવાળી થંડિલભૂમીમાં જૈન સાધુ અને સાવીએ “રો વત્તાવારવળ વોફિન્નિા મલમૂત્રને ત્યાગ કરે નહીં. કેમકે આવા પ્રકારના અંગારદાતાદિ સ્થાનેના સંબંધ વાળી સ્થડિલભૂમીમાં મલમૂત્રને ત્યાગ કરવાથી સંયમની વિરાધના થાય છે. કેમકે આવા સ્થાનના સંબંધવાળા સ્પંડિલમાં મલમૂત્રોત્સર્ગ કરવાથી જીવહિંસા થવાની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાકવીએ આવા પ્રકારના સ્થડિલમાં મલમૂવને ત્યાગ કરવો નહીં. કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાર્વીનું પરમ કર્તવ્ય માનેલ છે.
સંયમશીલ સાધુ અને સારી “સે જ્ઞાળિજ્ઞા' સ્પંડિલભૂમી ને માણ પ્રકારે જાણે કે આ ચંડિલભૂમી “નશાળg ' નદી વિગેરે તીર્થ સ્થાનની સમીપમાં છે અથવા “પંચળ કાદવવાળી નદી કે તીર્થ સ્થાનની નજીક છે. અથવા “ગોવાળે, વા નદીના પ્રવાહ રૂપ તીર્થ સ્થાનને પાસે અથવા તલાવ વિગેરેના જલ પ્રવેશ માળની પાસે અથવા
ચળવદંતિ વા પાણી છાંટેલા માળની સમીપમાં હોય અથવા “અન્નચર વા તqTiાંતિ ચંહિ. ફજિ તેવા પ્રકારના અન્ય સ્થાનમાં અથાત્ નદી તર્થસ્થાનની નજીકની સ્થડિલભમીમાં રોષ =ાપાસઘળે ઉચ્ચાર પ્રશ્નવણ મલમૂરને પરિત્યાગ કર નહીં રે fમકરd gr રિઝવળી વા? સંયમશીલ સાધુ અને સાધ્વી* પુ બંfહઠ કાળા ’ સ્પંડિલભૂમીને એવી રીતે જાણી લે કે વિચાર્યુ મટ્ટાવાળામાટીના નવી ખાણની નજીકની સ્થડિલ ભૂમીમાં તથા “નવયાસ પૂઢિચાકુ વા’ નવી ગોચરભૂમીમાં “જાવાળી વાર સામાન્ય ચરભમીમાં ઘાણીરાખાણમા અને ‘બન્નથfસ વ તqurifણ થંકિર્તા” આવા પ્રકારની અન્ય ચંડિલભૂમીમાં ‘નો ઉદવારપાલવ વોસિરિકા' મલમૂત્રને ત્યાગ કરે નહીં. જે કં VT ફિરું નાળિગા” ને સંયમશીલ સાધુ અને સાધ્વી સ્પંડિલભૂમીને એવી રીતની જાણે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૮